GST ઘટાડાથી સરકારને 48000 કરોડનું નુકશાન, શું મિડલ ક્લાસ અમીર બની શકશે?

GST કાઉન્સીલે તાજેતરમાં સ્લેબ અને રેટમાં ઘટાડાની જાહેરાત કરી તેની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. પ્રાઇસ વોટર કુપર્સના પૂર્વ સલાહકાર શરણ હેગડેએ આ વિશે કહ્યું છે કે, GST ઘટાડવાને કારણે સરકારને 48000 કરોડ રૂપિયાનું નુકશાન જશે, પરંતુ સામાન્ય લોકો આ ઘટાડાને કારણે અમીર બની શકે છે.

હેગડેએ કહ્યુ કે, નવી સીસ્ટમને કારણે સરેરાશ ભારતીયોનો રોજિંદો ખર્ચ ઘટશે જેનાથી પૈસા બચાવી શકાશે, તમારા સપના પુરી કરી શકાશે અને તમે ધનવાન પણ બની શકો છો.

તેમણે કહ્યુ કે, તમે કલ્પના કરો કો તમારા ACના બિલમાં 10 ટકા ઘટાડો થશે તેનાથી તમારા કારના EMIનું આખું કેલ્કેલ્યુશન બદલાઇ જશે. લોકોના પૈસા બચશે. ખરીદ શક્તિ વધશે, બજારમાં તેજી આવશે અને સરકારનું ટેક્સ કલેકશન પણ વધશે.

About The Author

Related Posts

Top News

રાજકોટમાં નવી OLA ઈલેક્ટ્રિક લઈને શો-રૂમની બહાર નીકળ્યો અને સર્વિસ સેન્ટર લઈ જવી પડી, જ્યાં 2 મહિનાથી...

ઓલાના સ્કૂટર અને તેમની ખરાબ સર્વિસ વિશે કોઈપણ ટિપ્પણી કરવી સમયનો બગાડ છે, કારણ કે કંપનીના અનેક દાવાઓ છતાં...
Tech and Auto 
રાજકોટમાં નવી OLA ઈલેક્ટ્રિક લઈને શો-રૂમની બહાર નીકળ્યો અને સર્વિસ સેન્ટર લઈ જવી પડી, જ્યાં 2 મહિનાથી...

સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

દિલ્હીની એક મહિલાએ તબીબી બેદરકારીના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. તેનો દાવો છે કે, પિત્તાશયની સર્જરી દરમિયાન ડોક્ટરે ભૂલથી ખોટી...
National 
સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

યુરોપમાં વધતા ઇમિગ્રેશન અને ઇસ્લામીકરણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, ડેનમાર્ક હવે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું...
World 
આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા

ભાવનગર વન વિભાગ દ્વારા અંધશ્રદ્ધા અને વન્યજીવ શિકારનો એક અત્યંત ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં લાવવામાં આવ્યો છે. ભાવનગર એરપોર્ટ...
Gujarat 
અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.