GST ઘટાડાથી સરકારને 48000 કરોડનું નુકશાન, શું મિડલ ક્લાસ અમીર બની શકશે?

GST કાઉન્સીલે તાજેતરમાં સ્લેબ અને રેટમાં ઘટાડાની જાહેરાત કરી તેની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. પ્રાઇસ વોટર કુપર્સના પૂર્વ સલાહકાર શરણ હેગડેએ આ વિશે કહ્યું છે કે, GST ઘટાડવાને કારણે સરકારને 48000 કરોડ રૂપિયાનું નુકશાન જશે, પરંતુ સામાન્ય લોકો આ ઘટાડાને કારણે અમીર બની શકે છે.

હેગડેએ કહ્યુ કે, નવી સીસ્ટમને કારણે સરેરાશ ભારતીયોનો રોજિંદો ખર્ચ ઘટશે જેનાથી પૈસા બચાવી શકાશે, તમારા સપના પુરી કરી શકાશે અને તમે ધનવાન પણ બની શકો છો.

તેમણે કહ્યુ કે, તમે કલ્પના કરો કો તમારા ACના બિલમાં 10 ટકા ઘટાડો થશે તેનાથી તમારા કારના EMIનું આખું કેલ્કેલ્યુશન બદલાઇ જશે. લોકોના પૈસા બચશે. ખરીદ શક્તિ વધશે, બજારમાં તેજી આવશે અને સરકારનું ટેક્સ કલેકશન પણ વધશે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.