રતન ટાટા ગયા પછી ટાટા ગ્રુપમાં શરૂ થયો આંતરિક વિખવાદ

રતન ટાટાના નિધન પછી હવે ટાટા ગ્રુપમાં આતંરિક મતભેદો શરૂ થયા હોવાની વાત સામે આવી છે. રતન ટાટાના નિધન પછી ગ્રુપમાં ઘણા બદલાવ કરવામાં આવી રહ્યા છે.

ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની બે પુત્રીઓ માયા ટાટા અને લેહ ટાટાને સર રતન ટાટા ઇન્ડસ્ટ્રીલ ઇન્સ્ટિટ્યુટના બોર્ડમાં ટ્રસ્ટી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટમાં અરનાઝ કોટવાલ અને ફ્રેડી તલાટીની હકાલપટ્ટી કરીને નોએલ ટાટાની બંને પુત્રીઓને સ્થાન મળ્યું છે.

 અરનાઝ કોટવાલે પોતાના સાથી ટ્રસ્ટીઓને લખેલા પત્રમાં અસંતોષ વ્યકત કર્યો છે અને કહ્યું છે કે,, કોઇ પણ જાતના કોમ્યુનિકેશન વગર અમારું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. નોએલ ટાટાની મંજૂરીથી અને મહેલી મિસ્ત્રીએ આખો ખેલ કર્યો છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.