રતન ટાટા ગયા પછી ટાટા ગ્રુપમાં શરૂ થયો આંતરિક વિખવાદ

રતન ટાટાના નિધન પછી હવે ટાટા ગ્રુપમાં આતંરિક મતભેદો શરૂ થયા હોવાની વાત સામે આવી છે. રતન ટાટાના નિધન પછી ગ્રુપમાં ઘણા બદલાવ કરવામાં આવી રહ્યા છે.

ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની બે પુત્રીઓ માયા ટાટા અને લેહ ટાટાને સર રતન ટાટા ઇન્ડસ્ટ્રીલ ઇન્સ્ટિટ્યુટના બોર્ડમાં ટ્રસ્ટી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટમાં અરનાઝ કોટવાલ અને ફ્રેડી તલાટીની હકાલપટ્ટી કરીને નોએલ ટાટાની બંને પુત્રીઓને સ્થાન મળ્યું છે.

 અરનાઝ કોટવાલે પોતાના સાથી ટ્રસ્ટીઓને લખેલા પત્રમાં અસંતોષ વ્યકત કર્યો છે અને કહ્યું છે કે,, કોઇ પણ જાતના કોમ્યુનિકેશન વગર અમારું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. નોએલ ટાટાની મંજૂરીથી અને મહેલી મિસ્ત્રીએ આખો ખેલ કર્યો છે.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.