રતન ટાટા ગયા પછી ટાટા ગ્રુપમાં શરૂ થયો આંતરિક વિખવાદ

રતન ટાટાના નિધન પછી હવે ટાટા ગ્રુપમાં આતંરિક મતભેદો શરૂ થયા હોવાની વાત સામે આવી છે. રતન ટાટાના નિધન પછી ગ્રુપમાં ઘણા બદલાવ કરવામાં આવી રહ્યા છે.

ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની બે પુત્રીઓ માયા ટાટા અને લેહ ટાટાને સર રતન ટાટા ઇન્ડસ્ટ્રીલ ઇન્સ્ટિટ્યુટના બોર્ડમાં ટ્રસ્ટી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટમાં અરનાઝ કોટવાલ અને ફ્રેડી તલાટીની હકાલપટ્ટી કરીને નોએલ ટાટાની બંને પુત્રીઓને સ્થાન મળ્યું છે.

 અરનાઝ કોટવાલે પોતાના સાથી ટ્રસ્ટીઓને લખેલા પત્રમાં અસંતોષ વ્યકત કર્યો છે અને કહ્યું છે કે,, કોઇ પણ જાતના કોમ્યુનિકેશન વગર અમારું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. નોએલ ટાટાની મંજૂરીથી અને મહેલી મિસ્ત્રીએ આખો ખેલ કર્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 08-12-2025 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.