- Business
- HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર
By Khabarchhe
On

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ નાદરે તેમની HCL કોર્પ અને વામા દિલ્હીનું 47-47 હિસ્સેદારી રોશની નાદર મલ્હોત્રાને ગિફ્ટમાં આપી દીધી છે. રોશની તેમનું એક માત્ર સંતાન છે. 6 માર્ચે શિવાનીને આ હિસ્સેદારી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. રોશની28 વર્ષની ઉંમરથી કંપનીમાં જવાબદારી સંભાળી હતી અને અત્યારે HCL એન્ટરપ્રાઇઝમાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને CEO તરીકેની જવાબદારી સંભાળે છે.
1982માં દિલ્હીમાં જન્મેલી રોશનીએ પ્રારભિંક શિક્ષણ દિલ્હીમાં લીધું હતું એ પછી તેણીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. 2010માં રોશનીના શેખર મલ્હોત્રા સાથે લગ્ન થયા હતા. શેખર HCL હેલ્થકેરમા વાઇસ ચેરમેન છે.
Related Posts
Top News
Published On
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી
Published On
By Kishor Boricha
UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?
Published On
By Kishor Boricha
અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત
Published On
By Vidhi Shukla
બેંગલુરુમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે લાખો ચાહકો IPL 2025 ની વિજેતા RCB ટીમની વિજય પરેડમાં હાજરી આપવા...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.