ગુજરાતની આ મહિલાએ કાશ્મીરની 200 મહિલાઓને રોજગારી આપી

ગુજરાતના વડોદરાના જાણીતા સોશિયલ વર્કર સ્વાતિ બેડેકર પહેલગામની ઘટના પહેલા જ વડોદરા આવ્યા હતા. સ્વાતિ બેડેકરે કશ્મીરની 200 મહિલાઓને રોજગારી આપી હતી. તેમણે મહિલાઓને પિરિયડસમાં હાઇજીન આપવા માટે એક અભિયાન ગુજરાતના ગામડાઓથી શરૂ કર્યુ હતું અને દેશની હજારો મહિલાઓને રોજગારી આપીને આત્મનિર્ભર બનાવી હતી.

નીતિ આયોગે સ્વાતી બેડેકરને પત્ર લખીને કશ્મીરની મહિલાઓને રોજગારી પુરી પાડવા માટે કહ્યું હતું. સ્વાતી કશ્મીર ગયા હતા અને પિરિયડસ માટે ના પેડ્સ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને તેમાં કશ્મીરની મહિલાઓને રોજગારી આપી હતી. જો કે તેમના માટે આ કામ મુશ્કેલ ભર્યું રહ્યું હતું. કશ્મીરમાં મહિલાઓને ઘરની બહાર નિકળવાની પરવાનગી નથી એટલે ઘરે ઘરે જઇને પતિઓની લેખિતમાં મંજૂરી લેવી પડી હતી. હવે કશ્મીરની મહિલાઓ સ્વાતીબેનને ફોન કરીને કહી રહી છે કે, પ્લીઝ આ પ્રોજેક્ટ બંધ ન કરતા.

About The Author

Related Posts

Top News

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

એશિયામાં પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાને કોઈ અસુવિધા ન થાય તે માટે કેટલાક ખાસ ફેરફારો લાગૂ કરવામાં આવ્યા છે. એવામાં...
Business 
એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...
Opinion 
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.