લીડ ઓછી આવી, શું ગુજરાતના 10 ધારાસભ્યો સામે એક્શન લેવાશે?

લોકસભા 2024ની ચૂંટણીમાં જે ધારાસભ્યોના મત વિસ્તારોમાં ઓછા મત પડ્યા છે તેમની સામે એક્શનની તલવાર લટકી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ 10 ધારાસભ્યો એવા છે જેમના વિસ્તારમાં ભાજપને ઓછા મત મળ્યા.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમા બનાસકાંઠાની બેઠક ગુમાવી, પરંતુ મતનું સૌથી વધારે નુકશાન ભરૂચના ઝઘડીયામાં જોવા મળ્યું. ઝઘડીયામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને 35890 વધારે મત મળ્યા. આ વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાનું પ્રદર્શન નબળું રહ્યું.

બળવંત સિંહ સિદ્ધપુરના ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી છે, તેમના વિસ્તારમાં પણ મત ઘટ્યા.

આ ઉપરાંત ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડા, પાલનપુરના અનિકેત ઠાકર, વ્યારાના મોહન કોંકણી, કપરાડાના જીતુ ચૌધરી, દિયોદરના કુશાજી ચૌહાણ, માંડવીના કુંવરજી હળપતિ, નિઝરના જયરામ ગામીત અને દરિયાપુરના અશોક જૈનના વિસ્તારમાં પણ ભાજપના મત ઘટ્યા.

Related Posts

Top News

કાઠમંડુના મેયર બાલેન શાહ પાસે છે આટલી મિલકત, યુવાનોમાં ખુબ લોકપ્રિય

નેપાળના રાજકારણમાં વધુને વધુ લોકપ્રિય બનેલા કાઠમંડુ મેટ્રોપોલિટન મેયર બાલેન શાહ માત્ર એક સફળ રાજકારણી જ નહીં પરંતુ એક જાણીતા...
Business 
કાઠમંડુના મેયર બાલેન શાહ પાસે છે આટલી મિલકત, યુવાનોમાં ખુબ લોકપ્રિય

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 10-9-2025 વાર- બુધવાર મેષ - પેટને લગતી બીમારીઓમાં રાહત મળે, કોર્ટ કચેરીના કામમાં સાચવવું, આજે કોઈની સલાહ વગર કામ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.