- Education
- મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા મદરેસા શિક્ષકોના પગાર ત્રણ ગણા વધારી દીધા
મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા મદરેસા શિક્ષકોના પગાર ત્રણ ગણા વધારી દીધા
By Khabarchhe
On

આવતા મહિને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે એ પહેલા રાજ્ય સરકારે મદરેસાના શિક્ષકો માટે જે નિર્ણય લીધો તેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો થયો છે.
મહારાષ્ટ્ર સરકારે મદરેસામાં કામ કરતા ડીએડ શિક્ષકોનો પગાર 6,000 રૂપિયાથી વધારીને 16,000 અને બી.એડ તથા બીએસ બીએડ શિક્ષકોનો પગાર 8,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરી દીધો છે. આ નિર્ણયને કારણે શિવસેના ઉદ્ધવ અને કોંગ્રેસે મહાગઠબંધન સરકાર સામે નિશાન સાધ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે શું આ વોટ જિહાદ નથી? તો કોંગ્રેસે કહ્યુ કે, આ તો ચૂંટણીલક્ષી જાહેરાત છે.
શિવસેના UBTના નેતા સંજય ગુપ્તાએ કહ્યું કે, ભાજપ બીજા રાજ્યોમાં મદરેસા બંધ કરાવે છે અને હવે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેમને મૌલાના યાદ આવે છે.
Related Posts
Top News
Published On
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...
Published On
By Parimal Chaudhary
લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું
Published On
By Nilesh Parmar
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.