મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા મદરેસા શિક્ષકોના પગાર ત્રણ ગણા વધારી દીધા

આવતા મહિને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે એ પહેલા રાજ્ય સરકારે મદરેસાના શિક્ષકો માટે જે નિર્ણય લીધો તેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો થયો છે.

મહારાષ્ટ્ર સરકારે મદરેસામાં કામ કરતા ડીએડ શિક્ષકોનો પગાર 6,000 રૂપિયાથી વધારીને 16,000 અને બી.એડ તથા બીએસ બીએડ શિક્ષકોનો પગાર 8,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરી દીધો છે. આ નિર્ણયને કારણે શિવસેના ઉદ્ધવ અને કોંગ્રેસે મહાગઠબંધન સરકાર સામે નિશાન સાધ્યું છે.

 ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે શું આ વોટ જિહાદ નથી? તો કોંગ્રેસે કહ્યુ કે, આ તો ચૂંટણીલક્ષી જાહેરાત છે.

શિવસેના UBTના નેતા સંજય ગુપ્તાએ કહ્યું કે, ભાજપ બીજા રાજ્યોમાં મદરેસા બંધ કરાવે છે અને હવે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેમને મૌલાના યાદ આવે છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.