53 વર્ષની ઉંમરે પ્રેમની શોધમાં અનુ અગ્રવાલ, પ્રેમ અને સેક્સને એક બરાબર નથી સમજતી

બોલિવૂડની સુપરહિટ ફિલ્મ આશિકીથી રાતો-રાત હિટ થઈ ગયેલી અભિનેત્રી અનુ અગ્રવાલ હાલના દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. અભિનેત્રી ઘણા લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. પરંતુ તે પોતાના નિવેદનોને લઈને તેમજ અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અનુ અગ્રવાલ ઉંમર 53 વર્ષની છે. આ ઉંમરે તે હવે પ્રેમની શોધ કરી રહી છે. અભિનેત્રીએ હાલમાં જ એક મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યું હતું. આ ઈન્ટરવ્યુમાં તેણે પોતાના અંગત જીવનને લઈને ઘણી બધી વાતો કરી.

પોતાની લવ લાઈફ વિશે વાત કરતા અનુ અગ્રવાલે કહ્યું કે, તે સાચા પ્રેમની ઘણા સમયથી શોધ કરી રહી હતી. જો કે, અભિનેત્રી પ્રેમને સેક્સથી અલગ માને છે. અનુ અગ્રવાલનું કહેવું છે કે, તે ફરીથી પ્રેમ મેળવવા માટે તૈયાર છે પરંતુ તે કહે છે કે, તે હવે સિંગલ સ્ટેટસથી પણ ખૂબ જ સંતુષ્ટ છે. અનુ અગ્રવાલે કહ્યું કે, મારી આશિકીને શું થઈ ગયું… હું ખૂબ જ ખૂલી વ્યક્તિ છું. હું ખૂબ જ ખુલ્લા વિચારો વાળી છું. પ્રેમની વાત કરીએ તો, ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ જ નથી જાણતું. મને બાળકો પાસેથી ખૂબ જ પ્રેમ મળે છે. આ તેમનો પ્રામાણિક અને નિર્દોષ પ્રેમ છે.

અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'મારા પ્રેમની જરૂરત એક અલગ રીતે પૂરી થાય છે, તે શારીરિક સંબંધ જરા પણ નથી... તે તો ક્યારે પૂરું થઈ ગયું... આને પ્રેમ નહીં કહેવાય. પ્રેમની માન્યતાને બદલવાની જરૂરત છે. પ્રેમને નાનામાં નાના ઇશારાથી અનુભવી શકાય છે. તેના વિશે ખૂબ સ્પષ્ટવક્તા અથવા ભવ્ય બનવાની જરૂરત નથી. આપણે પુનર્વિચાર કરવાની જરૂરત છે.' આ સિવાય અનુ અગ્રવાલે બીજી પણ ઘણી બધી વાતો કરી છે.

ઇન્ડિયન આઇડલ વિવાદ

અનુ અગ્રવાલ હાલમાં જ ઈન્ડિયન આઈડલ શોમાં જોવા મળી હતી. આ પછી તેણે ફરિયાદ પણ કરી હતી કે, શોએ તેના સીન કાપી નાખ્યા છે. આને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. અનુએ ચેનલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, હું સ્ટેજ પર ગઈ અને લોકો તાળીઓ પાડવા લાગ્યા. આ સંપૂર્ણ કૃતજ્ઞતા હતી. હું ભગવાન વિશે વિચારી રહી હતી. કુમાર સાનુએ તાળીઓ પાડી, બધા ઉભા થયા અને તાળીઓ પાડી. આ બધું ડિલીટ કરી  નાખવામાં આવ્યું. હું ડિફેન્સિવ ઝોનમાં નથી જવા માંગતી. ચેનલને પણ આ માટે દોષ આપવાની મારી ઈચ્છા નથી. હું સેલ્ફ મેડ અને સેલ્ફ હીલ ગર્લ છું.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.