સૂર્યકુમાર યાદવ પર મોટો આરોપ, ખુશી મુખર્જીએ કહ્યું- એ મને મેસેજ કરતો પણ...

અભિનેત્રી ખુશી મુખર્જીએ ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ બાબતે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતો હતો, પરંતુ હવે તેમની વચ્ચે વાતચીત થતી નથી. બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઇલ દ્વારા મોટાભાગે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાઈ રહેતી ખુશી મુખર્જીના જણાવ્યા અનુસાર ઘણા ક્રિકેટરો તેની પાછળ પડ્યા હતા, જેમનું નામ મોટાભાગે ઘણી પ્રખ્યાત હસ્તીઓ સાથે જોડવામાં આવે છે.

khushi
facebook.com/khushi.m.332

E24 સાથેની વાતચીત કરતા ખુશી મુખર્જીએ કહ્યું કે, ‘ઘણા ક્રિકેટરો મારી પાછળ પડ્યા હતા. સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતો હતો, પરંતુ હવે અમારી વધારે વાતચીત થતી નથી. હું કોઈ સાથે જોડાવા પણ નથી માગતી અને મને પોતાની જાત સાથે કોઈ પણ પ્રકારનું લિંકઅપ પસંદ નથી, વાસ્તવમાં કોઈ લિંકઅપ નહીં.

https://www.instagram.com/reel/DS0CTkljw1R/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

આ અગાઉ ખુશી મુખર્જીએ ખુલાસો કર્યો હતો કે તાજેતરમાં તેના મિત્રોએ તેને નશો આપીને ઘરમાંથી કિંમતી વસ્તુઓ ચોરી લીધી હતી. ચોરાવામાં આવેલા ઘરેણાના 25 લાખ રૂપિયાના છે. બોલિવુડલાઈફના અહેવાલ મુજબ તેણે કહ્યું હતું કે, હું શું કરી શકતી હતી? માફ કરી દેતી અથવા નજરઅંદાજ કરી દેતી. જ્યારે બંને વિકલ્પો અશક્ય નથી. જ્યારે મિત્રો દુશ્મન બની જાય છે, ત્યારે પ્રતિસ્પર્ધા વધી જાય છે, અને ઈર્ષ્યા સફળતાથી ઉપર થઇ જાય છે. મારા મિત્રોએ મને નશો અપીને મારા ઘરમાંથી ઘરેણાં ચોરી લીધાં... હું ઉદાર છું, પરંતુ કદાચ હું જીવનમાં પોતાનો રસ્તો ભટકી રહી છું. એવું લાગે છે કે મારે હાર માની લેવી જોઈએ.

khushi1
facebook.com/khushi.m.332

કોણ છે ખુશી મુખર્જી

કોલકાતામાં જન્મેલી ખુશી મુખર્જી 29 વર્ષની છે અને ઘણા વર્ષોથી TV ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેની કારકિર્દીની શરૂઆત 2013માં તમિલ ફિલ્મ અંજલિ થુરાઈથી થઈ હતી. તેણે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ તેને અસલી ઓળખ ભારતીય ટેલિવિઝન અને રિયાલિટી શૉ દ્વારા મળી. તે MTVના સ્પ્લિટ્સવિલા 10’ અને લવ સ્કૂલ 3’માં આવ્યા બાદ ખૂબ લોકપ્રિય બની.

About The Author

Related Posts

Top News

ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે....
National 
ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

ભારતમાં ઘણા એવા શહેરો છે જ્યાં લોકો વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાને બદલે સીધું નળમાંથી જ  પાણી પીવે છે. આ સાત...
National 
દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

ડાયટિંગ કરનારા અને સંતુલિત આહાર ખનારા લોકો પોતાના દરેક કોળિયાને લઈને ધ્યાન રાખે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેટલું  સુગર...
Lifestyle 
અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો

જો તમે પીવાના શોખીન હોવ તો તમે ઘણી બ્રાન્ડના બીયરનો સ્વાદ ચાખ્યો હશે, પરંતુ શું તમે ક્યારેય એવી બીયર...
Lifestyle 
આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.