સૂર્યકુમાર યાદવ પર મોટો આરોપ, ખુશી મુખર્જીએ કહ્યું- એ મને મેસેજ કરતો પણ...

અભિનેત્રી ખુશી મુખર્જીએ ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ બાબતે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતો હતો, પરંતુ હવે તેમની વચ્ચે વાતચીત થતી નથી. બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઇલ દ્વારા મોટાભાગે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાઈ રહેતી ખુશી મુખર્જીના જણાવ્યા અનુસાર ઘણા ક્રિકેટરો તેની પાછળ પડ્યા હતા, જેમનું નામ મોટાભાગે ઘણી પ્રખ્યાત હસ્તીઓ સાથે જોડવામાં આવે છે.

khushi
facebook.com/khushi.m.332

E24 સાથેની વાતચીત કરતા ખુશી મુખર્જીએ કહ્યું કે, ‘ઘણા ક્રિકેટરો મારી પાછળ પડ્યા હતા. સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતો હતો, પરંતુ હવે અમારી વધારે વાતચીત થતી નથી. હું કોઈ સાથે જોડાવા પણ નથી માગતી અને મને પોતાની જાત સાથે કોઈ પણ પ્રકારનું લિંકઅપ પસંદ નથી, વાસ્તવમાં કોઈ લિંકઅપ નહીં.

https://www.instagram.com/reel/DS0CTkljw1R/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

આ અગાઉ ખુશી મુખર્જીએ ખુલાસો કર્યો હતો કે તાજેતરમાં તેના મિત્રોએ તેને નશો આપીને ઘરમાંથી કિંમતી વસ્તુઓ ચોરી લીધી હતી. ચોરાવામાં આવેલા ઘરેણાના 25 લાખ રૂપિયાના છે. બોલિવુડલાઈફના અહેવાલ મુજબ તેણે કહ્યું હતું કે, હું શું કરી શકતી હતી? માફ કરી દેતી અથવા નજરઅંદાજ કરી દેતી. જ્યારે બંને વિકલ્પો અશક્ય નથી. જ્યારે મિત્રો દુશ્મન બની જાય છે, ત્યારે પ્રતિસ્પર્ધા વધી જાય છે, અને ઈર્ષ્યા સફળતાથી ઉપર થઇ જાય છે. મારા મિત્રોએ મને નશો અપીને મારા ઘરમાંથી ઘરેણાં ચોરી લીધાં... હું ઉદાર છું, પરંતુ કદાચ હું જીવનમાં પોતાનો રસ્તો ભટકી રહી છું. એવું લાગે છે કે મારે હાર માની લેવી જોઈએ.

khushi1
facebook.com/khushi.m.332

કોણ છે ખુશી મુખર્જી

કોલકાતામાં જન્મેલી ખુશી મુખર્જી 29 વર્ષની છે અને ઘણા વર્ષોથી TV ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેની કારકિર્દીની શરૂઆત 2013માં તમિલ ફિલ્મ અંજલિ થુરાઈથી થઈ હતી. તેણે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ તેને અસલી ઓળખ ભારતીય ટેલિવિઝન અને રિયાલિટી શૉ દ્વારા મળી. તે MTVના સ્પ્લિટ્સવિલા 10’ અને લવ સ્કૂલ 3’માં આવ્યા બાદ ખૂબ લોકપ્રિય બની.

About The Author

Top News

અમેરિકાએ ભારતને હંમેશાં છેતર્યું છે

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો લાંબા સમયથી જટિલ અને અવિશ્વાસપૂર્ણ રહ્યા છે. અનેક ભારતીયોનું માનવું છે કે અમેરિકાએ વારંવાર ભારતને...
World 
અમેરિકાએ ભારતને હંમેશાં છેતર્યું છે

નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કરનારા નીતિશ કુમારે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે...
Politics 
નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે...
Politics 
નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.