રણબીર-આલિયાએ પાપારાઝીને આપી ફોટો ક્લિક કરવાની આઝાદી! સાથે મૂકી આ શરત, વડાપાઉં...

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તાજેતરમાં જ તેમની પુત્રીને લઈને નો ફોટો પોલિસી વિશે મીડિયા સાથે વાત કરી હતી. હવે, જાણવા મળ્યું છે કે કપલે પાપારાઝીને કહ્યું છે કે તેઓ રાહાનો ફોટો ક્લિક કરી શકે છે પરંતુ એક શરત છે જે માનવી જરૂરી છે. તો એ શું છે શરત આવો જાણીએ...

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 6 નવેમ્બર, 2022 ના રોજ તેમની પુત્રીનું તેમના પરિવારમાં સ્વાગત કર્યું અને તેનું નામ તેની દાદી નીતુ કપૂરે 'રાહા કપૂર' રાખ્યું. રણબીર અને આલિયાએ તેની પુત્રી બે મહિનાની થઈ ગઈ હોવા છતાં તેનો ચહેરો જાહેર કર્યો નથી અને તેઓ ઈચ્છે છે કે મીડિયા તેમની પુત્રીનો ફોટો ત્યા સુધી ના ક્લિક કરે જ્યા સુધી તે બે વર્ષની ના થઈ જાય.

આ વિશે મીડિયાને જણાવવા માટે રણબીર, આલિયા અને નીતુ કપૂરે તેને ખાસ આમંત્રિત કર્યા હતા અને તેના ફોન પર રણબીરે પુત્રીની તસવીર પણ બતાવી હતી (રણબીરે પુત્રી રહા કપૂરનો ફોટો બતાવ્યો હતો). હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ મીટઅપમાં અભિનેત્રીએ મીડિયાને કહ્યું હતું કે તે રાહાની તસવીરો ક્લિક કરી શકે છે પરંતુ એક શરત છે જેનું પાલન કરવું જરૂરી છે.

રણબીર અને આલિયા દ્વારા પાપારાઝી માટે સ્પેશિયલ ગેટ-ટુગેધર અરેંજ કર્યું હતું, ત્યાં તમામ ફોટોગ્રાફર્સને રણબીરે તેના ફોનમાં રાહા કપૂરના ફોટા બતાવ્યા અને પછી તેમને તેની પુત્રીને લઈને તેમણે જે ફોટો પોલિસી વિચારી હતી,તેના વિશે ચર્ચા કરી. આલિયાએ આ દરમિયાન મીડિયાને કહ્યું કે જો તે ઇચ્છે તો રાહા કપૂરની તસવીરો ક્લિક કરી શકે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Filmy Only (@filmyonly)

આ ગેટ-ટુગેધરમાં આલિયાએ તમામ મીડિયાકર્મીઓને કહ્યું છે કે જો તેઓ ઈચ્છે તો રાહાનો ફોટો ક્લિક કરી શકે છે. પાપારાઝી જો ભૂલથી તેમના કેમેરામાં રાહાનો ફોટો ક્લિક કરે છે, તો તેમણે એક શરત સ્વીકારવી પડશે. તે ફોટો સોશિયલ મીડિયા પર મૂકતા પહેલા, તેઓએ પુત્રીનો ચહેરો 'વડા-પાવ' ના ઇમોજીથી ઢાંકવો પડશે અને પછી જ ફોટો પોસ્ટ કરવો પડશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.