કેન્દ્રિય બજેટ 2026 પર AM/NS Indiaની પ્રતિક્રિયા

દિલીપ ઊમ્મેન, ડિરેક્ટર  અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India): ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડી ખર્ચ (કેપેક્સ) પર સતત ભાર, ઉદ્યોગોનો લાંબંગાળાના વિકાસને ટેકો આપવા માટેનુ એક આવકારદાયક પગલું છે. પ્રોજેક્ટ ફાઇનાન્સિંગને મજબૂત બનાવવાના પગલાં, ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનર્જીવિત કરવાના પ્રયાસો તથા ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણથી સ્થાનિક ઉત્પાદન અને સ્પર્ધાત્મકતા વધશે.

AM/NS Indiaમાં અમે ટકાઉ સ્ટીલ ઉત્પાદન અને ભારતના વિકાસમાં લાંબા ગાળાના રોકાણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોમાં યોગદાન આપવા પ્રતિબદ્ધ છીએ.

About The Author

Related Posts

Top News

સમાજને ભેગો કરવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું: અલ્પેશ ઠાકોર

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન...
Gujarat 
સમાજને ભેગો કરવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું: અલ્પેશ ઠાકોર

'ચિંતા કેવી? હું સોનું-ચાંદી ખરીદું છું', રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ કહી આ મોટી વાત

પ્રસિદ્ધ પુસ્તક 'રિચ ડેડ, પુઅર ડેડ' પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકી નિયમિતપણે લોકોને રોકાણ ટિપ્સ આપતા રહે છે....
Business 
'ચિંતા કેવી? હું સોનું-ચાંદી ખરીદું છું', રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ કહી આ મોટી વાત

પાકિસ્તાન ભારત સામે નહીં રમે તો સુપર 8 માટે કેવી રીતે ક્વોલિફાય થશે, સમીકરણ સમજો

T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી રહ્યો. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા દ્વારા...
Sports 
પાકિસ્તાન ભારત સામે નહીં રમે તો સુપર 8 માટે કેવી રીતે ક્વોલિફાય થશે, સમીકરણ સમજો

બાંકે બિહારી મંદિરમાં રેલિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ મુસ્લિમોને આપવા પર હોબાળો થયો, CMને પત્ર લખવામાં આવ્યો, ADMની સ્પષ્ટતા

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર હાલમાં સમાચારમાં છે. આરોપો છે કે મંદિરમાં સ્ટીલની રેલિંગ લગાવવાનો કોન્ટ્રાક્ટ એક મુસ્લિમ કોન્ટ્રાક્ટરને...
National 
બાંકે બિહારી મંદિરમાં રેલિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ મુસ્લિમોને આપવા પર હોબાળો થયો, CMને પત્ર લખવામાં આવ્યો, ADMની સ્પષ્ટતા

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.