- Gujarat
- કોંગ્રેસ ન્યાયપથ નામથી એક ઠરાવ મંજૂર કરશે, જે એક નવો અધ્યાય લખશે: સચીન પાયલોટ
કોંગ્રેસ ન્યાયપથ નામથી એક ઠરાવ મંજૂર કરશે, જે એક નવો અધ્યાય લખશે: સચીન પાયલોટ
By Khabarchhe
On

ગુજરાતમાં કોગ્રેસના 2 દિવસના રાષ્ટ્રીય અધિવેશનની આજથી એટલે કે 8 એપ્રિલથી અમદવાદમાં શરૂ થઇ ગઇ છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવ્યા છે. મંગળવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મિટીંગ મળી અને આવતીકાલે અધિવેશન થવાનું છે એ પહેલા કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચીન પાયલોટે મહત્ત્વની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ CWCની બેઠક વચ્ચે સચીન પાયલોટે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યુ હતું. પાયલોટે કહ્યુ કે, બેઠકની અંદર ન્યાયપથ નામથી એક ઠરાવ મુકવામાં આવ્યો છે જેની પર ચર્ચા ચાલી રહી છે. આ ન્યાયપથ એક નવો ઇતિહાસ લખશે. કોંગ્રેસ ગુજરાતમાં પોતાના મૂળિયા મજબુત કરી રહી છે. પાયલોટે કહ્યું કે 2025નું આખું વર્ષ કોંગ્રેસ માત્ર સંગઠનને મજબુત કરવા પર જ ધ્યાન આપશે.
Related Posts
Top News
Published On
આર્ટ ઓફ લિવીંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તમની પાસે 1 હજાર વર્ષ...
તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!
Published On
By Kishor Boricha
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી ધનિક T20 ક્રિકેટ લીગ છે. IPL ટુર્નામેન્ટ હંમેશા ખૂબ જ ખાસ રહી છે. ...
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો
Published On
By Nilesh Parmar
રાજકોટમાં વોર્ડ નં 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે વીજળી ગૂલ થતી હતી અને 3થી 4 કલાક સુધી...
લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા
Published On
By Nilesh Parmar
કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક ઉચ્ચ અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.