- Gujarat
- કોંગ્રેસ ન્યાયપથ નામથી એક ઠરાવ મંજૂર કરશે, જે એક નવો અધ્યાય લખશે: સચીન પાયલોટ
કોંગ્રેસ ન્યાયપથ નામથી એક ઠરાવ મંજૂર કરશે, જે એક નવો અધ્યાય લખશે: સચીન પાયલોટ
By Khabarchhe
On

ગુજરાતમાં કોગ્રેસના 2 દિવસના રાષ્ટ્રીય અધિવેશનની આજથી એટલે કે 8 એપ્રિલથી અમદવાદમાં શરૂ થઇ ગઇ છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવ્યા છે. મંગળવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મિટીંગ મળી અને આવતીકાલે અધિવેશન થવાનું છે એ પહેલા કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચીન પાયલોટે મહત્ત્વની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ CWCની બેઠક વચ્ચે સચીન પાયલોટે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યુ હતું. પાયલોટે કહ્યુ કે, બેઠકની અંદર ન્યાયપથ નામથી એક ઠરાવ મુકવામાં આવ્યો છે જેની પર ચર્ચા ચાલી રહી છે. આ ન્યાયપથ એક નવો ઇતિહાસ લખશે. કોંગ્રેસ ગુજરાતમાં પોતાના મૂળિયા મજબુત કરી રહી છે. પાયલોટે કહ્યું કે 2025નું આખું વર્ષ કોંગ્રેસ માત્ર સંગઠનને મજબુત કરવા પર જ ધ્યાન આપશે.
Related Posts
Top News
Published On
ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Published On
By Parimal Chaudhary
ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Published On
By Vidhi Shukla
ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
Published On
By Nilesh Parmar
સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.