- National
- પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
By Khabarchhe
On

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000 રૂપિયા થઇ ગયા છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી ફલાઇટના ભાવમાં 2000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદથી સિંગાપોરના 9000, બેંગકોકના 14800, કુઆલાલમ્પુરના 13400, લંડનના 64000 અને દુબઇના 16300 રૂપિયા થઇ ગયા છે.
ભાવ વધવાનુ કારણ આપતા એરલાઇન્સ કરી રહી છે કે, પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાતને કારણે એરલાઇન્સને ભારે મુશ્કેલી ઉભી થઇ છે.ખાસ કરીને ઉત્તર અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વ જવા માટે હવે અરબ સાગર પરથી લાંબો રૂટ લેવો પડે છે જેને કારણે ફ્યુલનો ખર્ચ વધી ગયો છે. ક્રુ મેમ્બરનો સમય પણ વધી ગયો છે.
Related Posts
Top News
Published On
રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
Published On
By Parimal Chaudhary
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Published On
By Vidhi Shukla
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Published On
By Vidhi Shukla
ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.