- Gujarat
- બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો
બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો
By Khabarchhe
On
-copy-recovered4.jpg)
અસામાજિક તત્વાનો ઘરો પર બુલડોઝર ફેરવીને પરિવારોને બેઘર કરી દેવાની નીતિ સામે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતાએ સવાલ ઉઠાવ્યો છે.અમરેલી ભાજપાના નેતા ડો. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, બુલડોઝર જસ્ટીસ ઇઝ નો જસ્ટીસ.
ડૉ. ભરત કાનાબારે પોસ્ટ કરીને લખ્યું કે,પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનાર આપણે સૌ આપણા ઘરની બારીઓનો એક કાચ તૂટે તો પણ હચમચી જઈએ છીએ. ચોમાસામાં છત પરથી ક્યાંક થોડુંક અમથું પાણી જુવે તો જેમની ઊંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી જઈએ છીએ.
કોઇ વ્યક્તિ ગુનેગાર હોય તો આખા પરિવારને બેઘર કરી દેવાની સજા કેવી રીતે વ્યાજબી ગણાય?
Related Posts
Top News
Published On
થોડા દિવસો અગાઉ, IPL ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીત બાદ, તેના પૂર્વ માલિક વિજય માલ્યાના...
ચીન USમાં આ શું કાવતરું કરી રહ્યું છે? પહેલા ખેતરનો પાક, હવે મનુષ્યોને બીમાર બનાવતા પરોપજીવી જંતુ
Published On
By Kishor Boricha
અમેરિકામાં ચીનથી જૈવિક સામગ્રીની દાણચોરીના કિસ્સાઓએ હલચલ મચાવી દીધી છે. થોડા દિવસો પહેલા, બે ચીની નાગરિકોને જૈવિક સામગ્રીની દાણચોરીના...
કોર્ટના પ્રાંગણમાં વકીલો જેવા કપડાં પહેરીને ન આવવું; કોર્ટનો આદેશ, પાલન નહીં કરો તો 5000નો દંડ
Published On
By Kishor Boricha
જો તમે ગુરુગ્રામ જિલ્લા અદાલતમાં જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે, કારણ કે...
મે મહિનામાં વધારે ગરમી નહોતી, તો પછી જૂન કેમ ગરમ જઈ રહ્યો છે? હવામાનનો આ બદલાવ કઈ તરફ ઈશારો કરે છે?
Published On
By Kishor Boricha
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે અને આગામી થોડા દિવસો સુધી તેનાથી રાહત મળવાની...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.