શું ગોંડલમાં અલ્પેશ કથિરીયાની લડાઇ વિધાનસભાની ચૂંટણીની તૈયારીનો ભાગ છે?

ગણેશ ગોંડલે આપેલી ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથિરીયા રવિવારે ગોંડલ પહોંચ્યા હતા અને તેમની સાથે ધાર્મિક માલવિયા, જિગિશા પટેલ જેવા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા પણ હતા. ગોંડલની બબાલ ત્યારે ઉભી થઇ જ્યારે સુરતમાં તાજેતરમાં પાટીદાર યુવા નેતાઓએ સુરતમાં એક બેઠક કરીને નક્કી કર્યુ હતું કે, ગોંડલમાં વિનુ  શિંગાળાની પ્રતિમા મુકાશે. આ પછી ગણેશ જાડેજા કે જેમને ગણેશ ગોંડલ તરીકે ઓળખવમાં આવે છે તેમણે એક જાહેર સભામાં કહ્યુ હતું કે, માનું ધાવણ પીધું હોય તે મારા આડે આવે.

એક એવી ચર્ચા ઉભી થઇ છે કે ગોંડલમાં વર્ષોથી જયરાજસિંહ જાડેજાનું રાજ છે અને 2017 અને 2022નિ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જયરાજસિંહના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી અને તેઓ 2 ટર્મથી ધારાસભ્ય છે. ગોંડલમાં પાટીદાર નેતાઓને ટિકીટ મળતી નથી. એટલે 2027 વિધાનસભા ચૂંટણી પહેલા અલ્પેશ કથિરીયા ચૂંટણીનો તખ્તો તૈયાર કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.