પતિએ વચગાળાના માસિક રૂપિયા 8 હજાર ચૂકવવા પડશે

કેસની વિગત મુજબ અરજદાર પત્ની આશા બોરડ જે સુરત ખાતે રહેતા હતા તેમના લગ્ન હિતેશ બોરડ (પક્ષકારોના નામ બદલેલ છે) સાથે થયા હતા. બંને પક્ષકારોને સંતાનમાં એક પુત્રી હતી. જે હાલ માતા પાસે છે. સાસરી પક્ષના નાની નાની વાતે ઝઘડો કરી ગાળો આપતા હતા. અરજદાર પત્ની પિયરે આવ્યા બાદ સાસરી પક્ષ તરફથી કોઇ સંપર્ક કરાયો ન હતો. પુત્રીનો જન્મ થયા બાદ પણ કોઇ તેડી ગયા ન હતા. જેથી અરજદાર પત્નીએ એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે સુરત ફેમીલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટેની અરજી કરી હતી. જે અરજી ચાલી જતા ફેમીલી કોર્ટે કહ્યું કે આર્થિક તંગીના કારણે પત્ની અને બાળકો ઉપર નકારાત્મક અસર ન થવી જોઇએ તે ભરણપોષણનો મુખ્ય હેતુ છે. તેવું અર્થઘટન કરી અરજદાર પત્નીને તથા પુત્રીને માસિક રૂપિયા 8 હજાર વચગાળાના ચુકવવાનો હુકમ કર્યો હતો.
અરજદાર પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા તૃપ્તી ઠક્કરે દલીલો કરી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.