- Gujarat
- સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડીંગો હટાવવા તંત્ર એક્શનમાં, હજારો પરિવારો અટવાશે
સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડીંગો હટાવવા તંત્ર એક્શનમાં, હજારો પરિવારો અટવાશે
By Khabarchhe
On

ગુજરાતીમાં કહેવત છે કે આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય. આવો જ ઘાટ સુરતમાં થયો છે. અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટના પછી સુરત એરપોર્ટ આસપાસ ઉભેલી ઇમારતોનો મુદ્દો ફરી ઉભો થયો છે. સુરત જિલ્લા કલેકટર સૌરભા પારઘીએ 16 જૂને તાત્કાલિક બેઠક બોલાવી હતી. તેમણે કહ્યું હતું , ઇમારતોનો સર્વે થઇ રહ્યો છે અને નડતર રૂપ બિલ્ડીંગ હશે તો તેને હટાવાશે.
આ મુદ્દો ઘણો જુનો છે 21 સોસાયટીના 112 બિલ્ડીંગોમા વસતા લોકોએ કોર્ટમાંથી સ્ટે મેળવેલો છો.સવાલ એ છે કે સુરતના રાજકીય નેતાઓએ રહેવાસીઓ માટે કેમ કશું કર્યું નહીં? એરપોર્ટ ઓથોરીટીએ NOC કેવી રીતે આપી દીધું? સુરત મહાનગર પાલિકાએ બિલ્ડીંગનો પ્લાન કેવી રીતે પાસ કર્યો?
Related Posts
Top News
Published On
ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
Published On
By Nilesh Parmar
પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Published On
By Kishor Boricha
બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.