PM મોદીએ 164 બેઠકો પર પ્રચાર કર્યો હતો, જાણો કેટલી બેઠકો પર જીત મળી?

લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો નથી. PM મોદીના તહેરા પર ચૂંટણી લડતા ભાજપે આ વખતે મોટું નુકશાન ભોગવવું પડ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ લોકસભા વિસ્તારના 164 બેઠકો પર પ્રચાર કર્યો હતો, જેમાં 77 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો, જ્યારે 87 બેઠકો પર જીત મળી.

2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 103 લોકસભા વિસ્તાર કવર કરેલો અને તે વખતે માત્ર 17 બેઠકો પર જ હાર મળી હતી. એના પરથી કહી શકાય કે 2024 લોકસભા ચૂંટણીમાં PM મોદીનો જાદુ ચાલ્યો નથી.

પંજાબમાં પ્રધાનમંત્રી જેટલી બેઠકો પર પ્રચાર કરવા ગયા બધી જ બેઠકો પર હાર મળી. રાજસ્થાનમાં બાંસવાડા બેઠક પર મતદાનના 4 દિવસ પહેલાં PM પ્રચાર માટે ગયા હતા, પરંતુ આ બેઠક પર મહેન્દ્ર માલવિયા 2 લાખથી વધારે મતથી હારી ગયા. મહારાષ્ટ્રમાં પણ 18 બેઠકો પર તેમણે રેલી કરી, પરંતુ મોટો ફટકો પડ્યો.

About The Author

Top News

બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આઈએમડી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયા આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને વધુ મજબૂત બનવાની...
National 
બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.