ઉત્તર પ્રદેશમાં પણ ક્ષત્રિય સમાજના લોકોમા નારાજગી, ભાજપ સામે મોર્ચો માંડ્યો

ગુજરાતમાં છેલ્લાં 18 દિવસથી રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે, પરંતુ હવે ઉત્તર પ્રદેશમાં પણ ક્ષત્રિયોની નારાજગી સામે આવી છે, જો કે, તેમની નારાજગીનું કારણ જુદુ છે.

સામાન્ય રીતે ભાજપને સવર્ણ સમાજનું મોટા પાયે સમર્થન મળતુ રહે છે, પરંતુ હવે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત જેવા અનેક રાજ્યોમાં ભાજપની તાકાત ક્ષત્રિયોને કારણે વધી છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી ક્ષત્રિય સમાજના મતો ભાજપમાં ડાયવર્ટ થયા છે. રાજનાથ સિંહ જેવા નેતા પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે.

 પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં મહાપંચાયતો થઇ રહી છે અને તેમાં ભાજપનો વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઠાકુરોની નારાજગી એ વાતની છે કે, મેરઠ અને સરહાનપુર મંડલમાંથી ઠાકુર સમાજના કોઇને પણ ભાજપે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી.

Related Posts

Top News

પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

બુધવારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મેચ પ્લેઓફની દૃષ્ટિએ બંને...
Sports 
પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-05-2025 દિવસ: બુધવાર મેષ: તમારો વધતો ખર્ચ આજે તમારા માટે પરેશાનીનું કારણ બનશે, પરંતુ તમારે તેના માટે તમારા જમા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.