- National
- પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
By Khabarchhe
On

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000 રૂપિયા થઇ ગયા છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી ફલાઇટના ભાવમાં 2000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદથી સિંગાપોરના 9000, બેંગકોકના 14800, કુઆલાલમ્પુરના 13400, લંડનના 64000 અને દુબઇના 16300 રૂપિયા થઇ ગયા છે.
ભાવ વધવાનુ કારણ આપતા એરલાઇન્સ કરી રહી છે કે, પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાતને કારણે એરલાઇન્સને ભારે મુશ્કેલી ઉભી થઇ છે.ખાસ કરીને ઉત્તર અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વ જવા માટે હવે અરબ સાગર પરથી લાંબો રૂટ લેવો પડે છે જેને કારણે ફ્યુલનો ખર્ચ વધી ગયો છે. ક્રુ મેમ્બરનો સમય પણ વધી ગયો છે.
Related Posts
Top News
Published On
ગુજરાત સરકારે તાજેતરમાં ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને 24 મે 2025ના દિવસે GR બહાર...
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ
Published On
By Nilesh Parmar
ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, ...
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો
Published On
By Nilesh Parmar
કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?
Published On
By Parimal Chaudhary
અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.