‘હનુમાનજી પહેલા અંતરિક્ષ યાત્રી હતા..’, BJP સાંસદે કેમ આવો જવાબ આપ્યો?

તાજેતરમાં અંતરિક્ષમાંથી પાછા ફરેલા અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાને લઇને ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે, આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેશનલ સ્પેસ ડેના અવસર પર ઉનામાં PM શ્રી સ્કૂલમાં બોલતા તેમણે કહ્યું હતું કે, ‘ભગવાન હનુમાનને અંતરિક્ષમાં જનારા પહેલા વ્યક્તિ માની શકાય. તેમણે આ સિવાય બીજું શું કહ્યું?

Anurag Thakur
hindustantimes.com

બાળકોને સંબોધિત કરતા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? બાળકોએ તેના જવાબમાં કેટલાકે નીલ આર્મસ્ટ્રોંગનું નામ લીધું અને કેટલાકે કેટલાકે અન્ય અંતરિક્ષયાત્રીનું નામ લીધું. ત્યારબાદ હસતા-હસતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, મને લાગે છે કે હનુમાનજી હતા. તેની પાછળ તેમણે તર્ક આપ્યો કે આપણે અત્યારે પણ પોતાને વર્તમાનમાં જોઈએ છીએ, જ્યાં સુધી આપણે આપણી હજારો વર્ષ જૂની પરંપરા, જ્ઞાન અને સંસ્કૃતિને નહીં જાણીએ, ત્યાં સુધી આપણે અંગ્રેજોએ આપણને બતાવ્યા મુજબ જ રહીશું.

તેમણે પોતાના X પર બાળકો સાથે વાતચીત કરવાનો આ વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ બાળકોને આ સવાલ પૂછતા જોવા મળે છે. આ અંગે ટિપ્પણી કરતા એક વ્યક્તિએ લખ્યું કે, ‘હનુમાનજી અગાઉ પણ ઘણા દેવી-દેવતાઓ અંતરિક્ષમાં મુસાફરી કરતા રહ્યા છે, ખાસ કરીને એ જેઓ અલગ-અલગ ગ્રહો પર વાયુ માર્ગથી આવતા-જતા હતા. તે સમયે ત્યાં રસ્તા અને રેલવે ટ્રેક નહોતા. વિજ્ઞાનના જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાનની પણ જરૂરિયાત છે. નારદજી ત્રિલોક વિહારી છે અને તેમને દેવઋષિ બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે, તેમનો જન્મ બ્રહ્માંડની રચનાની શરૂઆતી કાળમાં જ થયો હતો અને હનુમાનજીનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો.

About The Author

Related Posts

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.