- National
- આવકવેરા વિભાગે ઇન્ડિગો એરલાઇન્સને કર્યો 944 કરોડ રૂપિયાનો દંડ
આવકવેરા વિભાગે ઇન્ડિગો એરલાઇન્સને કર્યો 944 કરોડ રૂપિયાનો દંડ
By Khabarchhe
On
-copy1.jpg)
આવકવેરા વિભાગે દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગો એરલાઇન્સને 944.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સમાચારે દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. ઇન્ડિગો એરલાઇન્સ ઇન્ટરગ્લોબ એવિએશન હેઠળ કામ કરે છે. ઇન્ટરગ્લોબ એવિએશને રવિવારે શેરબજારોને સબમીટ કરેલા પત્રમાં કહ્યું છે કે, આવકવેરા વિભાગ દ્વારા 944.20 કરોડના દંડનો આદેશ કર્યો છે.
કંપનીએ કહ્યું છે કે, આ આદેશ ખોટી માન્યતાને આઘારે પસાર કરવામાં આવ્યો છે અને કંપની તેને કાયદાકીય રીતે કોર્ટમાં પડકારશે.
કંપનીએ કહ્યું કે, કંપની દ્રારા આવકવેરા કમિશ્નર ( અપીલ્સ) સમક્ષ કલમ 143 (3) હેઠળ આકારણી આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવામાં આવી છે અને આ મામલો હજુ પેન્ડિંગ છે. કંપનીએ કહ્યું કે, આવકવેરા વિભાગે વર્ષ 2021-2022 માટે દંડ કર્યો છે.
Related Posts
Top News
Published On
ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Published On
By Kishor Boricha
IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
Published On
By Parimal Chaudhary
પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Published On
By Nilesh Parmar
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.