શું વરૂણ ગાંધીનો રાજકીય વનવાસ પુરો થઇ ગયો?

છેલ્લાં ઘણા સમયથી રાજકીય વનવાસ ચાલતો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર તેમણે વાયરલ કરેલી એક તસ્વીરે રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. ઉત્તર પ્રદેશની પીલીભીતના ભાજપના પૂર્વ સાસંદ વરૂણ ગાંધીએ પોતાના X પ્લેટફોર્મ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સપરિવાર મુલાકાત કરી હોય તેવી તસ્વીર વાયરલ કરી છે. સાથે વરુણ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીની ભરપેટ વખાણ પણ કર્યા છે.

વરૂણ ગાંધી પોતાની જ સરકારની નીતિઓની આકરી ટીકા કરતા રહેતા હતા, અખબારોમાં સરકાર વિરુદ્ધ લેખો પણ લખતા હતા. 2024માં તેમની ટિકીટ કાપી નાંખવામાં આવી હતી. હવે જાણકારો એવું માની રહ્યા છે કે આ તસ્વીરનો સંકેત છે કે વરૂણ ગાંધીનો રાજકીય વનવાસ પુરો થવાનો છે.

About The Author

Related Posts

Top News

KBCમાં જીતેલા રૂ. 50 લાખ, હવે જેલ જવાની તૈયારી? મહિલા અધિકારીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના વિજયપુરના મામલતદાર અમિતા સિંહ તોમરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પૂર રાહત ભંડોળ કૌભાંડ...
National 
KBCમાં જીતેલા રૂ. 50 લાખ, હવે જેલ જવાની તૈયારી? મહિલા અધિકારીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

કંપની ગ્રાહકો પાસેથી ખરીદશે મિનિટોમાં વેચાનારી આ કાર, જાણો કારણ

મહિન્દ્રાએ BE 6 Batman Editionના કેટલાક ગ્રાહકો માટે નવું બાયબેક એટલે કે પરત ખરીદવાનો વિકલ્પ આપ્યો છે. આ નિર્ણય...
Tech and Auto 
કંપની ગ્રાહકો પાસેથી ખરીદશે મિનિટોમાં વેચાનારી આ કાર, જાણો કારણ

શું વરૂણ ગાંધીનો રાજકીય વનવાસ પુરો થઇ ગયો?

છેલ્લાં ઘણા સમયથી રાજકીય વનવાસ ચાલતો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર તેમણે વાયરલ કરેલી એક તસ્વીરે રાજકારણમાં ગરમાટો લાવી દીધો...
National 
શું વરૂણ ગાંધીનો રાજકીય વનવાસ પુરો થઇ ગયો?

કોંગ્રેસના સાંસદે ‘ધૂરંધર-2’ ફિલ્મને બકવાસ કહી, જણાવ્યું કેમ આવી ફિલ્મો ન બનવી જોઈએ

કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે ફિલ્મ ‘ધૂરંધર: ધ રીવેન્જ’ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ફિલ્મ પર સવાલ ઉઠાવતા...
Politics 
કોંગ્રેસના સાંસદે ‘ધૂરંધર-2’ ફિલ્મને બકવાસ કહી, જણાવ્યું કેમ આવી ફિલ્મો ન બનવી જોઈએ

Opinion

ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં બહુમત ભૂમિ સાથે જોડાયેલો સમાજ છે. જેમના જીવનમાં અને લોહીમાં ખેતી સંસ્કાર અને ભક્તિનો સમન્વય છે. આજે...
કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.