શું રાહુલ હિન્દુ નથી? શંકરાચાર્ય તો કહે છે તેમને અયોધ્યા મંદિરમાં પ્રવેશ નહીં મળે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અયોધ્યા આવી રહ્યા છે એવે બારાબંકાના કોંગ્રેસ સાસંદે જાહેરાત કરી એ પછી સાધુ સંતોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. શંકરાયાર્ય સ્વામી અવિમૂક્તેશ્વરાનંદે કહ્યું કે, રાહુલ ગાંધીને અયોધ્યા રામ મંદિરમાં ઘુસવા દેવા ન જોઇએ, કારણકે તેઓ હિંદુ નથી.

લોકસભાની સંસદીય સંમિતીની એક બેઠક 23 જાન્યુઆરીએ અયોધ્યામાં મળી રહી છે અને આ સમિતિમાં રાહુલ ગાંધીનું નામ સામેલ છે. કોંગ્રેસના સાસંદે પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, રાહુલ અયોધ્યા આવશે અને રામલલ્લાના દર્શન પણ કરશે.

રાહુલે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કહ્યુ હતું કે, મંદિર અધુરુ હોવાથી પૂજા કરવા નહોતા ગયા હવે જ્યારે મંદિર સંપૂર્ણ બની ગયું છે ત્યારે દર્શન કરવા જવામાં વાંધો નથી.

About The Author

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.