શું રાહુલ હિન્દુ નથી? શંકરાચાર્ય તો કહે છે તેમને અયોધ્યા મંદિરમાં પ્રવેશ નહીં મળે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અયોધ્યા આવી રહ્યા છે એવે બારાબંકાના કોંગ્રેસ સાસંદે જાહેરાત કરી એ પછી સાધુ સંતોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. શંકરાયાર્ય સ્વામી અવિમૂક્તેશ્વરાનંદે કહ્યું કે, રાહુલ ગાંધીને અયોધ્યા રામ મંદિરમાં ઘુસવા દેવા ન જોઇએ, કારણકે તેઓ હિંદુ નથી.

લોકસભાની સંસદીય સંમિતીની એક બેઠક 23 જાન્યુઆરીએ અયોધ્યામાં મળી રહી છે અને આ સમિતિમાં રાહુલ ગાંધીનું નામ સામેલ છે. કોંગ્રેસના સાસંદે પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, રાહુલ અયોધ્યા આવશે અને રામલલ્લાના દર્શન પણ કરશે.

રાહુલે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કહ્યુ હતું કે, મંદિર અધુરુ હોવાથી પૂજા કરવા નહોતા ગયા હવે જ્યારે મંદિર સંપૂર્ણ બની ગયું છે ત્યારે દર્શન કરવા જવામાં વાંધો નથી.

About The Author

Related Posts

Top News

‘હું કાર્યકર, નીતિન નબીન મારા બોસ...’, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પર આ રીતે નવા ભાજપ અધ્યક્ષનું સ્વાગત કર્યું

ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે. લક્ષ્મણે નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા છે. નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય...
Politics 
‘હું કાર્યકર, નીતિન નબીન મારા બોસ...’, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પર આ રીતે નવા ભાજપ અધ્યક્ષનું સ્વાગત કર્યું

શું રાહુલ હિન્દુ નથી? શંકરાચાર્ય તો કહે છે તેમને અયોધ્યા મંદિરમાં પ્રવેશ નહીં મળે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અયોધ્યા આવી રહ્યા છે એવે બારાબંકાના કોંગ્રેસ સાસંદે જાહેરાત કરી એ પછી સાધુ સંતોમાં વિરોધનો...
National 
શું રાહુલ હિન્દુ નથી? શંકરાચાર્ય તો કહે છે તેમને અયોધ્યા મંદિરમાં પ્રવેશ નહીં મળે

આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી

દક્ષિણ આફ્રિકા સામે 2-1થી વન-ડે સીરિઝ જીતનાર ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય...
Sports 
આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી

દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે લોકો તેમને દાદાના નામે પણ ઓળખે છે. દાદાને મૃદુ સ્વભાવના સાવ નિખાલસ અને ધાર્મિક માણસ...
Governance 
દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.