માતાને ઘરમાં ભુખી તરસી છોડીને દીકરો પરિવાર સાથે મહાકુંભમાં પૂણ્ય કમાવા ગયો

ઝારખંડના એક ગામમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની 65 વર્ષની માતાને ઘરમાં ગોંધીને એક દીકરો પોતાના પરિવાર સાથે મહાકુંભમાં પૂણ્ય કમાવવા ગયો અને બીજી તરફ ભૂખ તરસથી વ્યાકુળ માતાની હાલત ખરાબ થઇ ગઇ છે. 3 દિવસ પાણી પર રહેલી માતાએ જ્યારે ભુખ સહન નહીં થતા તેમણે ચિસાચીસ કરી હતી. જે સાંભળીને પડોશના લોકો દોડી આવ્યા હતા અને તાળું તોડીને જોયું તો મહિલા પ્લાસ્ટીક ખાવા માટે મજબુર બન્યા હતા.

પડોશના લોકોએ વૃદ્ધાને ભોજન કરાવ્યું અને એ પછી તેમની દીકરીને બોલાવી હતી. જ્યારે પોલીસે દીકરાને ફોન કર્યો તો તેણે કહ્યું કે, સોમવારે રાત્રે હું મારી પત્ની અને દીકરા સાથે મહાકુંભ જવા નિકળ્યો હતો. માતા બિમાર હતી એટલે સાથે ન લઇ ગયા અને મહાકુંભ જવા માટે માતાએ જ આગ્રહ કર્યો હતો..

Related Posts

Top News

‘ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે નથી કૂદ્યા’, ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાત પર શું બોલ્યા વિદેશ સચિવ વિક્રમ મિસરી?

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે (19 મે, 2025) પહેલગામ ઘટના બાદ થયેલા ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ પર સંસદીય સમિતિને માહિતી...
National 
‘ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે નથી કૂદ્યા’, ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાત પર શું બોલ્યા વિદેશ સચિવ વિક્રમ મિસરી?

ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ

જ્યારથી પાકિસ્તાન દુનિયાના નકશા પર આવ્યું છે, ત્યારથી તે ભારત સાથે કોઈક ને કોઈ મુદ્દા પર બાખડતું રહ્યું છે....
National 
ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ

ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, RBI એ રદ કર્યું આ બેંકનું લાયસન્સ

RBI એ લખનૌની HCBL કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની...
Business 
ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, RBI એ રદ કર્યું આ બેંકનું લાયસન્સ

‘ઓપરેશન સિંદૂર’થી PM મોદીની છબી પર કેવી થઈ અસર? સર્વેમાં સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો સિંદૂરી રંગ ભારતીય લોકોના જનમાનસ પર પણ ચઢી ગયો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદી...
National  Politics 
‘ઓપરેશન સિંદૂર’થી PM મોદીની છબી પર કેવી થઈ અસર? સર્વેમાં સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.