'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

RSS પ્રમુખ મોહન ભાગવતે જાતિય ભેદભાવનો અંત લાવીને સામાજિક એકતા બનાવવાની અપીલ કરી છે. પાંચ દિવસની અલીગઢની મુલાકાત દરમિયાન 'સ્વયંસેવકો'ને સંબોધતા કહ્યું કે હિન્દુ સમાજે એક મંદિર, એક કૂવો અને એક સ્મશાનના સિદ્ધાંતને અપનાવીને સામાજિક એકતાને મજબૂત બનાવવી જોઈએ.

mohan bhagwat
gujarati.indianexpress.com

મોહન ભાગવતે કહ્યું કે એકતા દ્વારા ભારતની જવાબદારી માત્ર સામાજિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પૂર્ણ કરી શકાય છે. તેમણે બે 'શાખાઓ'માં 'સ્વયંસેવકો' ની મુલાકાત કરી અને ભાર મૂક્યો કે સાચી સામાજિક એકતા વિના આપણે વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપિત કરી શકતા નથી.

RSSના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ સમાજનો આધાર "સંસ્કાર" છે, અને સમાજને પરંપરાગત, સાંસ્કૃતિક અને નૈતિક સિદ્ધાંતો પર આધારિત બનાવવો જરૂરી છે.

સમાજના તમામ વર્ગો સાથે જોડાવાની કરી અપીલ

મોહન ભાગવતે 'સ્વયંસેવકો'ને અપીલ કરી કે તેઓ સમાજના તમામ વર્ગો સાથે જોડાવાનો પ્રયાસ કરે અને તેમને તેમના ઘરે આમંત્રિત કરે જેથી એકતા અને સંવાદિતાનો સંદેશ પાયાના સ્તરે ફેલાવી શકાય. તેમણે એમ પણ કહ્યું કે પરિવાર એ સામાજિક એકમનો મૂળભૂત ભાગ છે, જેનાથી 'સંસ્કાર' ના મજબૂત કૌટુંબિક મૂલ્યો પર ઊભો રાખવામાં આવ્યો છે.

mohan bhagwat
deccanherald.com

તહેવારો સાથે મળીને ઉજવવાની કરી અપીલ

RSS પ્રમુખે એવું પણ સૂચન કર્યું કે  સામૂહિક રીતે તહેવારો ઉજવવા જોઈએ જેથી રાષ્ટ્રવાદ અને સામાજિક એકતાના મૂળ મજબૂત બને.

About The Author

Top News

પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

દર વર્ષે, વિશ્વભરના મુસ્લિમ દેશોમાં બકરી ઇદ પર મોટી સંખ્યામાં ઘેટાં, બકરા, ગાય, ભેંસ અને ઊંટની...
Astro and Religion 
પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

(ઉત્કર્ષ પટેલ) સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના...
Opinion 
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં, TMC નેતા સાથે જોડાયેલા વિવિધ પરિસરમાંથી ₹80 લાખ રોકડ મળી આવી છે. અહેવાલો...
Politics 
TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

સુરતની ધી વરાછા કો-ઓપ. બેંક લિ.,“શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક”...
Gujarat 
 ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.