રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ હતો આખી હત્યાની યોજના તેણે જ બનાવી હતી અને તેની પ્રેમિકા સોનમે આખા ષડયંત્રમાં સહયોગ આપ્યો હતો. રાજા રઘુવંશીની હત્યા પછી રાજાની લાશને ખીણમાં સોનમે જ ફેંકી દીધી હતી.

શિલોંગ પોલીસે બીજી પણ એક ચોખવટ કરી છે કે આ હત્યા કેસમાં સામેલ અન્ય 3 આરોપીઓ વિશાલ, આનંદ અને આકાશ કોન્ટ્રાક્ટ કિલર નથી કે નથી તેમણે કોઇ સોપારી લીધી હતી.આમાંથી 2 આરોપી રાજ કુશવાહના મિત્ર છે અને એક પિતરાઇ ભાઇ છે. માત્ર રાજને મદદ કરવા માટે હત્યાની યોજનામાં સામેલ થયા હતા. હત્યા કરીને સોનમ ઇંદોર ગઇ હતી અને વિશાલે ભાડે રાખેલા મકાનમાં રહી હતી. લાશ સડી જશે એવું વિચારીને ખીણમાં ફેંકી દેવામાં આવી હતી.

Related Posts

Top News

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
Gujarat 
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.