રાજનાથ સિંહે કહ્યું- દેશમાં જૈન સમાજની વસ્તી 0.5 ટકા છે પણ....

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા રાજનાથ સિંહ શનિવારે દિલ્હીમાં JITO કનેક્ટ 2025ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. 3 દિવસનો દિલ્હીમાં કાર્યક્રમ છે. રાજનાથે જૈન ધર્મના લોકોના વખાણ કરતા કહ્યુ કે, ભારતમાં જૈન સમાજની વસ્તી માત્ર 0.5 ટકા જ છે, પરંતુ આ સમાજ ટેક્સમાં 24 ટકા જેટલું યોગદાન આપે છે.

જૈન સમાજ વિશ્વભરમાં મહેનતુ અને સમૃદ્ધ સમાજ તરીકે ઓળખાય છે. આ સમાજના લોકો ફાર્મા, એવિએશન સહિત અનેક બિઝનેસની સાથે જોડાયેલા છે. જૈન સમાજનું દર્શન ભારતીય સંસ્કૃતિના ઉંડે સુધી મુળ્યા ધરાવે છે.  તેમનો ઇતિહાસ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રાનું એક અમૂલ્ય પ્રકરણ છે.

About The Author

Related Posts

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.