મહા કુંભને કારણે વારાણસીને મોટો ફાયદો, હોડીવાળા, હોટલ વાળા, ફુલો વાળા ધૂમ કમાયા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભને કારણે પ્રયાગરાજને તો મોટો આર્થિક ફાયદો થયો, પરંતુ ઘણા શ્રધ્ધાળુઓ કાશી વિશ્વનાથ બાબાના દર્શન કરવા વારાણસી પણ પહોંચ્યા હતા એટલે મહાકુંભને કારણે કાશીને મોટો ફાયદો થયો.

45 દિવસમાં 4.32 કરોડ ભક્તો વારાણસી પહોંચ્યા હતા. લોકોએ 150 કરોડ રૂપિયાના રૂદ્રાક્ષ ખરીદ્યા. ઉપરાંત જે લોકો શ્રધ્ધાળુઓને ચંદન-તિલક લગાવતા હતા તેમને પણ 30 કરોડ રૂપિયાની કમાણી થઇ ગઇ. ભારે ધસારાને કારણે વારાણસીના લોકોએ પોતાના ઘરને જ ભોજનાલય બનાવી દીધું હતું અને તેમાં 1575 કરોડ રૂપિયાની કમાણી થઇ. કાશીના 84 ઘાટ પર હોડી અને ક્રુઝ વાળા કુલ 3240 કરોડ રૂપિયા કમાયા અને બાબા વિશ્વનાથને 45 દિવસમાં 216 કરોડ રૂપિયાના ફુલ ચઢ્યા.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.