મહા કુંભને કારણે વારાણસીને મોટો ફાયદો, હોડીવાળા, હોટલ વાળા, ફુલો વાળા ધૂમ કમાયા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભને કારણે પ્રયાગરાજને તો મોટો આર્થિક ફાયદો થયો, પરંતુ ઘણા શ્રધ્ધાળુઓ કાશી વિશ્વનાથ બાબાના દર્શન કરવા વારાણસી પણ પહોંચ્યા હતા એટલે મહાકુંભને કારણે કાશીને મોટો ફાયદો થયો.

45 દિવસમાં 4.32 કરોડ ભક્તો વારાણસી પહોંચ્યા હતા. લોકોએ 150 કરોડ રૂપિયાના રૂદ્રાક્ષ ખરીદ્યા. ઉપરાંત જે લોકો શ્રધ્ધાળુઓને ચંદન-તિલક લગાવતા હતા તેમને પણ 30 કરોડ રૂપિયાની કમાણી થઇ ગઇ. ભારે ધસારાને કારણે વારાણસીના લોકોએ પોતાના ઘરને જ ભોજનાલય બનાવી દીધું હતું અને તેમાં 1575 કરોડ રૂપિયાની કમાણી થઇ. કાશીના 84 ઘાટ પર હોડી અને ક્રુઝ વાળા કુલ 3240 કરોડ રૂપિયા કમાયા અને બાબા વિશ્વનાથને 45 દિવસમાં 216 કરોડ રૂપિયાના ફુલ ચઢ્યા.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.