પશ્ચિમ UP મિનિ પાકિસ્તાન બની ગયું છે, રામભદ્રાચાર્યનું નિવેદન

જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ ઉત્તર પ્રદેશની એક રામકથામાં કઇંક એવું કહી દીધું કે જેને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભડકો થઇ ગયો છે.

મેરઠમાં રામકથા દરમિયાન તેમણે કહ્યું કે, પશ્ચિમી ઉત્તર પ્રદેશ મીની પાકિસ્તાન જેવું થઇ ગયું છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે, આજુ હિંદુઓ પર ઘણું સંકટ છે. આપણા જે દેશમાં હિંદુઓને આપણે ન્યાય આપી શકતા નથી.

રામ ભદ્રાચાર્યના નિવેદનને એ રીતે જોવામાં આવી રહ્યું છે કે, 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જે ડેમોગ્રાફી વિશે ચિંતા વ્યક્ત કરી હતી તેનો આ વિસ્તાર છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આ ડેમોગ્રોફીનો મુદ્દો મોટા પાયે ઉછળવાનો છે એવું જાણકારોનું કહેવું છે.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.