ભારતે ચીનની કંપનીઓને રોકાણ માટે મંજૂરી કેમ આપી?

સરકારે ચીનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવાની શરતી મંજુરી આપી છે. 2020માં ભારતે ચીનની કંપનીઓ પર FDI માટે કડક પ્રતિબંધો જાહેર કર્યા હતા, પરંતુ તેમાં હવે છુટછાટ આપવામાં આવી છે. સરકારે ક્હ્યું છે કે, ચીન અને હોંગકોંગમાં ન નોંધાયેલી હોય તેવી કંપનીઓ ભારતમાં શરૂઆતમાં 7 સેક્ટરમાં રોકાણ કરી શકે છે. આના માટે 10 ટકા સુધીના જ રોકાણની મર્યાદા પણ રાખવામાં આવી છે.

ભારત સરકારે ચીનને રોકાણની છુટ માટે જે 7 સેક્ટરો પસંદ કર્યા છે તેમાં કેપિટલ ગૂડઝ, ઇલેક્ટ્રોનિકસ કેપિટલ ગૂડઝ, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ, પોલીસિલિકોન ઇગ્નોટ વેફર, રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ, રેર અર્થ પ્રોસેસીંગ અને એડવાન્સ બેટરી કમ્પોનન્ટનો સમાવેશ થાય છે.

ભારતે મંજૂરી એટલા માટે આપી કે ભારતમાં જ વધુ પ્રોડકન થાય, અહીં ઉત્પાદન થશે તો આયાત પણ ઓછી થશે, રોજગારી વધશે.

About The Author

Related Posts

Top News

મમતાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો તો શું બંગાળમાં નવા CMના શપથ ગ્રહણમાં અડચણ આવશે? બંધારણ શું કહે છે?

પશ્ચિમ બંગાળમાં ભાજપની જંગી જીત અને તૃણમૂલ કોંગ્રેસના પરાજયથી મમતા બેનર્જી નારાજ છે. તેમણે ચૂંટણીમાં TMCની હાર માટે ભાજપ...
Politics 
મમતાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો તો શું બંગાળમાં નવા CMના શપથ ગ્રહણમાં અડચણ આવશે? બંધારણ શું કહે છે?

ભણેલા-ગણેલા બુદ્ધિજીવીઓ AAPનો સાથ કેમ છોડી રહ્યા છે?

આમ આદમી પાર્ટીને અત્યાર સુધીમાં સૌથી મોટો ઝટકો લાગ્યો, જ્યારે રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોએ આમ આદમી પાર્ટી...
Politics 
ભણેલા-ગણેલા બુદ્ધિજીવીઓ AAPનો સાથ કેમ છોડી રહ્યા છે?

ભારતે ચીનની કંપનીઓને રોકાણ માટે મંજૂરી કેમ આપી?

સરકારે ચીનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવાની શરતી મંજુરી આપી છે. 2020માં ભારતે ચીનની કંપનીઓ પર FDI માટે કડક પ્રતિબંધો...
National 
ભારતે ચીનની કંપનીઓને રોકાણ માટે મંજૂરી કેમ આપી?

ભારતથી કોહીનુર ડાયમંડ ઈંગ્લેન્ડની રાણી પાસે કેવી રીતે પહોંચ્યો?

અમેરિકાના ન્યુયોર્કનો મેયર ઝોહરાન મમદાની જે મુળ ભારતીય છે તેમણે તાજેતરમાં માગં કરી હતી કે કોહિનુર હીરો ભારતનો છે અને...
World 
ભારતથી કોહીનુર ડાયમંડ ઈંગ્લેન્ડની રાણી પાસે કેવી રીતે પહોંચ્યો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.