ભણેલા-ગણેલા બુદ્ધિજીવીઓ AAPનો સાથ કેમ છોડી રહ્યા છે?

આમ આદમી પાર્ટીને અત્યાર સુધીમાં સૌથી મોટો ઝટકો લાગ્યો, જ્યારે રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપ જોઇન કરી લીધી. સવાલ એ છે કે, ભણેલા ગણેલા લોકો AAP કેમ છોડી રહ્યા છે?

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, જ્યારે 2012માં આમ આદમી પાર્ટીની સ્થાપના થઇ ત્યારે બુદ્ધિજીવી લોકો એટલા માટે જોડાયા હતા કે, આ પાર્ટી પ્રમાણિક લોકોની પાર્ટી છે. ભ્રષ્ટાચાર સામે લડત આપી રહી છે. પરંતુ સમયાંતરે આ સપનું રોડાયું. પાર્ટી મૂલ્યો, સિદ્ધાંતોની સાથે બાંધછોડ કરી રહી છે એવા આરોપો લાગ્યા અને ઇન્ટેલિજન્ટ લોકો પાર્ટી છોડવા માંડ્યા.

યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, આનંદ કુમાર, અજીત ઝા, કુમાર વિશ્વાસ જેવા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી દીધી પછી કોઇ પાર્ટાંમાં જોડાયા નથી.

About The Author

Related Posts

Top News

મમતાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો તો શું બંગાળમાં નવા CMના શપથ ગ્રહણમાં અડચણ આવશે? બંધારણ શું કહે છે?

પશ્ચિમ બંગાળમાં ભાજપની જંગી જીત અને તૃણમૂલ કોંગ્રેસના પરાજયથી મમતા બેનર્જી નારાજ છે. તેમણે ચૂંટણીમાં TMCની હાર માટે ભાજપ...
Politics 
મમતાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો તો શું બંગાળમાં નવા CMના શપથ ગ્રહણમાં અડચણ આવશે? બંધારણ શું કહે છે?

ભણેલા-ગણેલા બુદ્ધિજીવીઓ AAPનો સાથ કેમ છોડી રહ્યા છે?

આમ આદમી પાર્ટીને અત્યાર સુધીમાં સૌથી મોટો ઝટકો લાગ્યો, જ્યારે રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોએ આમ આદમી પાર્ટી...
Politics 
ભણેલા-ગણેલા બુદ્ધિજીવીઓ AAPનો સાથ કેમ છોડી રહ્યા છે?

ભારતે ચીનની કંપનીઓને રોકાણ માટે મંજૂરી કેમ આપી?

સરકારે ચીનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવાની શરતી મંજુરી આપી છે. 2020માં ભારતે ચીનની કંપનીઓ પર FDI માટે કડક પ્રતિબંધો...
National 
ભારતે ચીનની કંપનીઓને રોકાણ માટે મંજૂરી કેમ આપી?

ભારતથી કોહીનુર ડાયમંડ ઈંગ્લેન્ડની રાણી પાસે કેવી રીતે પહોંચ્યો?

અમેરિકાના ન્યુયોર્કનો મેયર ઝોહરાન મમદાની જે મુળ ભારતીય છે તેમણે તાજેતરમાં માગં કરી હતી કે કોહિનુર હીરો ભારતનો છે અને...
World 
ભારતથી કોહીનુર ડાયમંડ ઈંગ્લેન્ડની રાણી પાસે કેવી રીતે પહોંચ્યો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.