- National
- મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો ચહેરો મનોજ જરાંગે કોણ છે?
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો ચહેરો મનોજ જરાંગે કોણ છે?
By Khabarchhe
On

મહારાષ્ટ્રમાં અત્યારે મરાઠા અનામત આંદોલને ભારે જોર પકડ્યું છે અને સરકાર પણ ટેન્શનમાં આવી ગઇ છે. મરાઠા સમાજ માટે આંદોલન કરનારા નેતા મનોજ જરાંગે કોણ છે? એ વિશે ઘણા લોકો જાણવા માંગે છે, તો મનોજ જરાંગે વિશે જાણકારી આપીશું.
મનોજ જરાંગે 41 વર્ષના છે અને મહારાષ્ટ્રના બિડના રહેવાસી છે, પરંતુ તેઓ જાલનામાં એક હોટલમાં કામ કરે છે. તેઓ મરાઠા અનામતની માંગ સાથે ભુખ હડતાળ પર બેઠા છે. મનોજ માત્ર 12 ધોરણ સુધી ભણ્યા છે અને શરૂઆતમાં પોતાની રાજકીય કારકિર્દી તેમણે કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. એ પછી તેમણે મરાઠા સમાજ માટે શિવબા સંગઠન બનાવ્યું.
વર્ષ 2011 થી અત્યાર સુધીમાં મનોજ જરાંગે 34 વખત આંદોલન કરી ચૂક્યા છે. એવું કહેવાય છે કે મરાઠા આંદોલન ચલાવવા ફંડની જરૂરિયાત માટે તેમણે પોતાની જમીન વેચીને ફંડ ઉભું કર્યું છે.
Related Posts
Top News
Published On
92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ
Published On
By Parimal Chaudhary
ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
Published On
By Parimal Chaudhary
રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
Published On
By Parimal Chaudhary
રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.