સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ તો ખિલ્યુ, પરંતુ જીત કોણે અપાવી સી આર કે ભૂપેન્દ્ર પટેલે?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો છે અને ફરી એકવાર કમળ ખીલ્યું છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જીત અપાવી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપાવી એ વિશે ચર્ચા શરૂ થઇ છે.

આમ તો સી આર પાટીલ હજુ સુધી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જ છે, પરંતુ તેમને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકેની જવાબદારી મળવાને કારણે તેમનો ગુજરાતમાં રસ ઓછો થઇ ગયો હતો. તેમણે પોતે એવું કહ્યું હતું કે, મેં હાઇકમાન્ડને રજૂઆત કરી છે કે, હવે મને ગુજરાતમાંથી મૂક્ત કરો.

આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહામંત્રી રજની પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, સી આર પાટીલે તેમને સતત માર્ગદર્શન આપ્યું હતું.

About The Author

Related Posts

Top News

AI ડીપફેકથી કંટાળીને ગૌતમ ગંભીર પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, આ મોટી કંપનીઓને ઘેરી

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ગૌતમ ગંભીરે પોતાની ઓળખના કથિત દુરુપયોગને લઈને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો...
Sports 
AI ડીપફેકથી કંટાળીને ગૌતમ ગંભીર પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, આ મોટી કંપનીઓને ઘેરી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-03-2026 વાર- શુક્રવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

સાયબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યા છે, અને છેતરપિંડી કરનારાઓ હવે લોકોને ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી...
Gujarat 
પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક તરફથી મોટા સમાચાર આવ્યા છે, જેણે બેંકિંગ ક્ષેત્ર અને શેરબજાર બંનેને આશ્ચર્યચકિત...
Business 
HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.