‘હું SIR ફોર્મ નહીં ભરું..’ ધારાસભ્ય પલ્લવી પટેલની જાહેરાત; કારણ પણ જણાવ્યું

ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યોમાં મતદાર યાદીઓની SIR પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન અપના દળ (કામેરાવાદી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સિરાથુ વિધાનસભાના ધારાસભ્ય પલ્લવી પટેલે મતદાર યાદીના SIRનો વિરોધ કર્યો છે. શુક્રવારે પલ્લવી પટેલે એક મોટી જાહેરાત કરી હતી કે, ‘હું SIR ફોર્મ નહીં ભરું.

ગોંડામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘હું SIR ફોર્મ નહીં ભરું અને SIR પ્રક્રિયાનો વિરોધ કરું છું. મારે SIR ફોર્મ કેમ ભરવું જોઈએ? મારી પાસે બધા દસ્તાવેજો છે. હું ભારતીય નાગરિક છું, મારે SIR ફોર્મ કેમ ભરવું જોઈએ? હું આખી જિંદગી મતદાન કરતી રહી છું, તો હવે SIR ફોર્મ કેમ ભરું?’

pallavi-patel1
ndtv.com

પ્રેસ સાથે વાત કરતા સિરાથૂના ધારાસભ્ય પલ્લવી પટેલે SIR અંગે મતદારોને અપીલ કરી છે કે, ‘જો તમે SIR સમજણમાં આવે તોભરો; નહીં તો ના ભરતા. જેમ મહિલા અનામત કાગળ પર રહ્યું, એવી જ રીતે SIR પણ જમીન પર નહીં ઉતરે.

પલ્લવી પટેલે કહ્યું કે, ‘મેં ફોર્મ ભર્યું નથી, એટલે શું ચૂંટણીથી વંચિત? મારી પાસે મતદાનના બધા માન્ય દસ્તાવેજો છે અને મને SIR દસ્તાવેજોની જરૂર નથી. મારું નામ કાપ્યું તો કયા આધારે કાપ્યું? પલ્લવી પટેલે SIRને સરકારી જુમલો ગણાવ્યો અને કહ્યું કે તે SIR દ્વારા લોકશાહી પર હુમલો છે.

pallavi-patel
aajtak.in

પલ્લવી પટેલે કહ્યું કે SIR પર વિપક્ષ એટલે હુમલાવર છે કારણ કે તેઓ તેમની નિયત પર શંકા છે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે, જે રાજ્યમાં વધુ બેઠકો ઇચ્છે છે, ત્યાં SIR કરવવામાં આવી રહ્યું છે. SIRના કાર્યમાં રોકાયેલા BLO પર દબાણ અમાનવીય છે. CM યોગીના ડિટેન્શન સેન્ટર બનાવવાના આદેશ અંગે પલ્લવી પટેલે કહ્યું કે, ‘ડિટેન્શન સેન્ટર બનાવી રહ્યા છે, તો તેનો આધાર શું હશે? અને ત્યારબાદ પ્લાન B શું હશે?’

About The Author

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.