ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા ભાજપની ડીનર પાર્ટી કેમ કેન્સલ?

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 9 સપ્ટેમ્બરના દિવસે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDAના તમામ સાંસદોને પોતાના ઘરે 8 સપ્ટેમ્બરે પોતાના સત્તાવાર નિવાસ સ્થાને ડીનર પાર્ટી રાખી હતી અને જે પી નડ્ડાએ ભાજપના નેતાઓ માટે 8 સપ્ટેમ્બરે ડીનર પાર્ટીનું આયોજન કર્યુ હતું. પરંતુ બંને ડીનર પાર્ટીઓ રદ કરી દેવામાં આવી છે.

ડીનર રદ કરવા પાછળનું એવું કારણ આપવામાં આવ્યું છે કે, ઉત્તર ભારતના રાજ્યોમાં પૂરની સ્થિતિ ખાસ કરીને પંજાબ સૌથી પ્રભાવિત રાજ્ય બન્યું છે ત્યારે કુદરતી આફતોને કારણે ડીનર પાર્ટીનું આયોજન રદ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી આ પગલું સંવેદનશીલતા અને જવાબદારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

જો કે સવાલ એ છે કે મણીપુર સળગતું હતું ત્યારે કોઇ પ્રોગામ રદ નહોતા કરવામાં આવ્યા. હવે અચાનક સરકાર સંવેદનશીલ કેવી રીતે બની ગઇ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 12-05-2026 વાર- મંગળવાર મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 
Copyright (c) Khabarchhe All Rights Reserved.