- Politics
- શું હવે પછીની વિધાનસભામાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપશે?
શું હવે પછીની વિધાનસભામાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપશે?
By Khabarchhe
On

ભાજપ ગુજરાતને રાજકીય લેબોરેટરી સમજે છે અને કોઇ પણ રાજકીય પ્રયોગો કરવા હોય તો ગુજરાત સૌથી સલામત રાજ્ય છે. ગુજરાતના પ્રયોગા પછી બીજા રાજ્યોમાં અમલ કરવામાં આવે છે. સામાન્ય રીતે ભાજપની ઇમેજ એવી છે કે ચૂંટણીમાં અલ્પસંખ્યક સમાજને ટિકિટ આપવામા નથી આવતી, પરંતુ ગુજરાતમાં તાજેતરમાં નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 130 મુસ્લિમ સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી 82 ઉમેદવારો જીત્યા.
ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનના પ્રવક્તા યજ્ઞેશ દોશીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, ભાજપ હમેંશા બદલાવને સ્વીકારે છે. જે વિસ્તારમાં ઉમેદવાર જીત મેળવવા માટે સક્ષમ હોય છે એ રીતે ઉમેદવારની પસંદગી કરે છે. આ વખતે 82 મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે તો હવે પછીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખવા માટે વિચારી શકે છે.
Related Posts
Top News
Published On
કોંગ્રેસ નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદુર પહેલા પાકિસ્તાનને ભારતની એર સ્ટ્રાઇક વિશે માહિતી...
મુંબઇમાં કોરોનાના કેસ વધી ગયા
Published On
By Rajesh Shah
કોરોના મહામારીને લોકો લગભગ ભુલી ચૂક્યા હતા, પરંતુ કોરોનાનો સળવળાટ ફરી શરૂ થયો છે. એશિયામાં કોરોનાની રી એન્ટ્રીને કારણે સરકારો...
પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો
Published On
By Parimal Chaudhary
બુધવારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મેચ પ્લેઓફની દૃષ્ટિએ બંને...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Dharmesh Kalsariya
તારીખ: 21-05-2025 દિવસ: બુધવાર મેષ: તમારો વધતો ખર્ચ આજે તમારા માટે પરેશાનીનું કારણ બનશે, પરંતુ તમારે તેના માટે તમારા જમા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.