કોણ છે નેપાળના કાર્યકારી PM સુશીલા કાર્કી, જેમના પતિએ પ્લેન હાઇજેક કરેલું

નેપાળમાં GEN-Zના આંદોલન પછી કે.પી.ઓલી શર્માની સરકાર ઉથલી ગઇ અને છેલ્લાં કેટલાંક દિવસથી ચર્ચા ચાલતી હતી કે નેપાળના વડાપ્રધાન કોણ બનશે. આખરે શનિવારે સુશીલા કાર્કીને નેપાળના વચગાળાના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમણે શપથ પણ લઇ લીધા છે. તો સુશીલા કાર્કી કોણ છે તેના વિશે તમને જણાવીશું.

સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન 1952માં નેપાળમાં થયો હતો, તેમણે ભારતની વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને શિક્ષિકા તરીકે કરિયરની શરૂઆત કરેલી એ પછી નેપાળમાં કાયદાનો અભ્યાસ કર્યો અને નેપાળમાં પહેલા મહિલા ન્યાયમૂર્તિ બન્યા હતા. સુશીલા નેપાળના પહેલા મહિલા વડાપ્રધાન પણ બન્યા છે.

સુશીલા એક પ્રખ્યાત વકીલ, લેખિકા અને રાજકારણી છે અને ભ્રષ્ટાચાર સામે લડત આપવા માટે જાણીતા છે. ભારત સાથે તેમને ખાસ લગાવ છે.

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.