ગુજરાતમાં 156 સીટ છતા સી.આર.પાટીલે માફી કેમ માંગવી પડી?

ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજપૂત સમાજની વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું તેના 11 દિવસ થવા છતા વિવાદ થાળે નથી પડ્યો. મંગળવારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે 2 હાથ જોડીને રાજપૂત સમાજની માફી માંગવી પડી.

સી. આર. પાટીલ એવા નેતા છે કે જેમણે તેમની રાજકીય કારકીર્દીમાં ક્યારેય માફી માંગી નથી કે આટલા મજબૂર ક્યારેય જોવા મળ્યા નથી.આનું કારણ એવું છે કે રાજપૂત સમાજનું સામાજિક અને રાજકીય બંને રીતે જબરદસ્ત વર્ચસ્વ છે.

ગુજરાતમાં આખા નોર્થ બેલ્ટમાંથી લોકો ધંધા રોજગાર માટે અહીં આવીને વસેલા છે, જેમાં રાજપૂત સમાજ પણ મોટા પ્રમાણમાં છે. હવે જો ગુજરાતનો આ વિવાદ આખા નોર્થ બેલ્ટમાં પ્રસરે તો ભાજપને મોટું નુકશાન થાય. ઉત્તર પ્રદેશથી માંડીને ઉત્તરાખંડ સુધી રાજપૂતો વસેલા છે. ભાજપ નોર્થ બેલ્ટમાં જ જીત મેળવે છે. સાઉથમાં ભાજપને મુશ્કેલી છે.

Related Posts

Top News

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.