રૂપાલાના વિવાદમાં નિકળેલો ક્ષત્રિય સમાજનો ધર્મ રથ આ તારીખે અટકશે

ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે એક નિવેદન આપેલું જેને કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. રૂપાલા વિવાદને લગભગ 1 મહિના કરતા વધારે સમય થઇ ગયો છે, પરંતુ હજુ ક્ષત્રિય સમાજના રોષ શાંત થયો નથી.

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ રૂપાલ સામે આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરી હતી, જેમાં ગયા સપ્તાહે ધર્મ રથ ગુજરાતભરમાં ફેરવવાનો હતો. રાજકોટમાં આવેલા ક્ષત્રિય સમાજના કુળદેવી મા આશાપુરાના મંદિરેથી ધર્મ રથની શરૂઆત કરવામાં આવી હતી અને 1મેના દિવસે ધર્મરથ રાજકોટમાં ફરી રહ્યો છે અને 2મેના દિવસે કાગવડમાં આવેલા ખોડલધામ ખાતે ધર્મ રથનું સમાપન કરવામાં આવશે.

જો કે ક્ષત્રિય સમાજને એ વાતનો વસવસો છે કે, એક મહિના કરતા લાંબા સમયથી આંદોલન ચાલતું હોવા છતા સરકાર કોઇ નોંધ લેતી નથી.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.