રૂપાલાના વિવાદમાં નિકળેલો ક્ષત્રિય સમાજનો ધર્મ રથ આ તારીખે અટકશે

ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે એક નિવેદન આપેલું જેને કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. રૂપાલા વિવાદને લગભગ 1 મહિના કરતા વધારે સમય થઇ ગયો છે, પરંતુ હજુ ક્ષત્રિય સમાજના રોષ શાંત થયો નથી.

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ રૂપાલ સામે આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરી હતી, જેમાં ગયા સપ્તાહે ધર્મ રથ ગુજરાતભરમાં ફેરવવાનો હતો. રાજકોટમાં આવેલા ક્ષત્રિય સમાજના કુળદેવી મા આશાપુરાના મંદિરેથી ધર્મ રથની શરૂઆત કરવામાં આવી હતી અને 1મેના દિવસે ધર્મરથ રાજકોટમાં ફરી રહ્યો છે અને 2મેના દિવસે કાગવડમાં આવેલા ખોડલધામ ખાતે ધર્મ રથનું સમાપન કરવામાં આવશે.

જો કે ક્ષત્રિય સમાજને એ વાતનો વસવસો છે કે, એક મહિના કરતા લાંબા સમયથી આંદોલન ચાલતું હોવા છતા સરકાર કોઇ નોંધ લેતી નથી.

About The Author

Related Posts

Top News

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.