- Kutchh
- રૂપાલાના વિવાદમાં નિકળેલો ક્ષત્રિય સમાજનો ધર્મ રથ આ તારીખે અટકશે
રૂપાલાના વિવાદમાં નિકળેલો ક્ષત્રિય સમાજનો ધર્મ રથ આ તારીખે અટકશે
By Khabarchhe
On

ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે એક નિવેદન આપેલું જેને કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. રૂપાલા વિવાદને લગભગ 1 મહિના કરતા વધારે સમય થઇ ગયો છે, પરંતુ હજુ ક્ષત્રિય સમાજના રોષ શાંત થયો નથી.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ રૂપાલ સામે આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરી હતી, જેમાં ગયા સપ્તાહે ધર્મ રથ ગુજરાતભરમાં ફેરવવાનો હતો. રાજકોટમાં આવેલા ક્ષત્રિય સમાજના કુળદેવી મા આશાપુરાના મંદિરેથી ધર્મ રથની શરૂઆત કરવામાં આવી હતી અને 1મેના દિવસે ધર્મરથ રાજકોટમાં ફરી રહ્યો છે અને 2મેના દિવસે કાગવડમાં આવેલા ખોડલધામ ખાતે ધર્મ રથનું સમાપન કરવામાં આવશે.
જો કે ક્ષત્રિય સમાજને એ વાતનો વસવસો છે કે, એક મહિના કરતા લાંબા સમયથી આંદોલન ચાલતું હોવા છતા સરકાર કોઇ નોંધ લેતી નથી.
Related Posts
Top News
Published On
દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
Published On
By Nilesh Parmar
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Published On
By Nilesh Parmar
કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Published On
By Rajesh Shah
માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.