Appleએ iPhoneમાં ‘સંચાર સાથી’ એપ નાખવાની કેમ ના પાડી? ઘણા કારણો છે

એપલ કંપનીએ ભારત સરકારના એ આદેશને માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં તમામ નવા સ્માર્ટફોનમાં સંચાર સાથી નામની સરકારી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી જરૂરી ગણાવી હતી. જો કે સરકારે હવે આ આદેશ પાછો ખેચી લીધો છે, પણ આ પહેલા  Apple કંપનીએ સરકારને લેખિતમાં પોતાનો આપત્તિ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. સંચાર સાથી એપ સરકારે બનાવી છે, જેથી ચોરાયેલા ફોનને ટ્રેક કરી શકાય, તેને બ્લોક કરી શકાય અને ખોટા કામોમાં ઉપયોગ થતા રોકી શકાય. સરકારનું કહેવું છે કે આનાથી સાયબર છેતરપિંડી અને ફોન ચોરીની સમસ્યા ઓછી થશે. પરંતુ એપલે તેને પ્રી-ઇન્સ્ટોલ કરવાનો ઇનકાર કેમ કર્યો, ચાલો જાણીએ.

સરકારે ગુપ્ત રીતે એપલ, સેમસંગ અને શાઓમી જેવી કંપનીઓને 90 દિવસની અંદર બધા નવા ફોન પર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. જૂના ફોનમાં પણ અપડેટ દ્વારા આ એપ નાખવાની હતી. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે, યુઝર્સ એપને ડીલિટ અથવા ડિસેબલ ન કરી શકે.

Sanchar-Saathi-App1
navbharattimes.indiatimes.com

રોઇટર્સના અહેવાલ મુજબ, એપલનું કહેવું છે કે તે વિશ્વના કોઈપણ દેશમાં આવા આદેશોનું પાલન કરતી નથી. કંપનીને ડર છે કે આમ કરવાથી તેના iPhoneની ગોપનીયતા અને સુરક્ષાને ખૂબ નુકસાન પહોંચશે. એપલની સમગ્ર સિસ્ટમ (iOS) ચુસ્તપણે બંધ હોય છે. કોઈ બાહ્ય એપ તેમાં ઊંડાણપૂર્વક ઘૂસી નહીં શકે. એપલને ડર છે કે,  જો સરકારી એપને બળજબરીપૂર્વક નાખશે તો હેકર્સને તક મળી શકે છે અને યુઝર્સના વ્યક્તિગત ડેટા જોખમમાં પડી શકે છે. એટલે એપલે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે કે એપલની સિક્યોરિટીને સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે?

એપની પ્રાઈવસી પોલિસીમાં લખ્યું છે કે, iPhone યુઝર્સ પાસેથી કેમેરા, ફોટા અને ફાઇલો જોવાની પરવાનગી માંગવામાં આવશે. એન્ડ્રોઇડ ફોન કોલ લોગ, મેસેજ અને ફોન કોલ્સ સુધીનું ઍક્સેસ પણ માગી રહી છે. એપલને ડર છે કે આ એપ દ્વારા ફોનની જાસૂસી કરી શકાય છે, આજ કારણ છે કે તેણે પોતાના ફોનમાં સંચાર સાથી એપ નાખવાનો ઇનકાર કરી દીધો છે.

Sanchar-Saathi-App2
business-standard.com

સરકારના આ આદેશ પર હોબાળો થયા બાદ ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આ એપ પૂરી રીતે વૈકલ્પિક છે. યુઝર ઈચ્છે તો તેને રાખે અથવા ગમે ત્યારે ડીલિટ કરી શકે છે. જો કે, અગાઉના આદેશમાં ડીલિટ કરવાની વાત લખી નહોતી.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.