ઉત્તર દિશામાં છૂપાયા છે તમારા કેટલાક સવાલોના જવાબ, ઉપાય કરતા જ બદલી જશે દશા

 વાસ્તુશાસ્ત્ર આપણા દેશની પ્રાચીનતમ વૈજ્ઞાનિક વિધિઓમાંનુ એક છે. 'વાસ્તુ' નો અર્થ છે પ્રકૃતિ અને આપણી આસપાસના વાતાવરણની સાથે સામંજસ્ય સ્થાપિત કરવુ છે. હાજર સમયમાં જોવામાં આવ્યુ છે કે જેટલા પણ નવા ઘરનુ નિર્માણ થઇ રહ્યુ છે, તેમાથી વાસ્તુના સિધ્ધાંતનુ પાલન કરાઇ રહ્યુ છે , કારણકે લોકોને સમજમાં આવી ગયુ છે કે જે પણ નિર્માણ કરવાનુ હોય છે તે સ્થાપત્ય કલાના અનુરુપ નથી, ત્યાં લોકોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમામ પ્રકારની બીમારીઓ, પરિવારમાં સામ્રાજ્યની ઉણપ, વિચારોમાં મતભેદ, ધનની કમી તેમજ કંકાસ વગેરે. એવામાં વાસ્તુશાસ્ત્ર ભવન, મનુષ્ય અને આસપાસના વાતાવરણમાં સંતુલન સ્થાપિત કરે છે.

આ દિશાઓ બદલી દે છે માણસની દશા

દિશાઓમાં મુખ્ય 4 દિશાઓ માનવામાં આવે છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશા. જો આપણે તેને ફરી વિભાજીત કરે તો તેના સિવાય ઉત્તર, પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ માનથી 4 ઉપ દિશા પણ છે. આ 8 દિશાઓ અને ઉપ દિસાઓને આપણે આગળ અને 16 અને 32 ઉપ દિશાઓમાં વિભાજીત કરી શકે છે. અત્યારે આપણે ઉત્તર દિશાના વિશે મહત્વની વાતો જાણીએ.

કુબેરની દિશામાં છુપાયેલ છે તમારી સફળતાની ચાવી

આ દિશાને ભગવાન 'કુબેર'ની દિશા પણ કહેવાય છે. ભગવાન કુબેર જ જીવનમાં ધન, નવા અવસર, પ્રગતિની અપાર સંભાવનાઓ અને સુખ અને આનંદ આપવાવાળા દેવતા માનવામાં આવે છે. ઉત્તર મંડળનુ તત્વ પાણી છે તથા રંગ વાજળી-કાળુ છે. આ મન્ડળમાં અગ્નિ તત્વની વસ્તુ અથવા લાલ-ગુલાબી રંગોની વસ્તુઓ અથવા તત્વોનુ હોવુ નવી નોકરીઓના અવસર માં અડચણ નાખે છે. એ જ કારણથી જીવનમાં પ્રગતિની સંભાવનાઓ, વ્યવસાયમાં ઉન્નતિ વગેરેમાં અવરોધ ઉત્પન્ન થાય છે. એટલા માટે ઉત્તર મંડળથી આપડે લાલ મરુન અને ગુલાબી રંગોની બધી જ વસ્તુઓને ત્વરિત હટાવી દેવી જોઇએ. અહી એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે બધી દિશાઓ ઘરના કેન્દ્રથી દેખાતી હોવી જોઇએ.

વિચારોને હકીકત સુધી પહોંચાડવાનુ કામ વાસ્તુદેવતા કરે છે. તો આવો જાણીએ આ દિશાઓથી જોડાયેલ કેટલીક વાસ્તુ ટીપ્સ

ઉત્તર દિશામાં દર્પણ-આઇનો સદા શુભ સૂચક છે.
નવી નૌકરી, વ્યવસાય ની ઉન્નતિ માટે આ દિશામાં દર્પણ ખૂબ જ શુભ હોય છે અને સહાયક સિધ્ધ થાય છે.
ઘરના ઉત્તર મંડળમાં તિજોરી રાખવી પણ ખૂબ શુભ મનાય છે.
અહી તમે મની પ્લાન્ટ પણ લગાવી શકો છો.
ઉત્તર 4 ના દ્રારને અને સમૃધ્ધ બનાવવા માટે અહી મુખ્ય દ્રારના બંન્ને અને બુધવાર સવારે કોઇ સોના જેવી વસ્તુ રાખો તથા તેને સાંજે દાનમાં આપી દો.
ઉત્તર 4ના દ્રાર પણ ધણા શુભ મનાય છે તથા નવા અવસર પ્રદાન કરે છે.
અહી એક કુબેર ભગવાનની મૂર્તિ રાખવી શુભ મનાય છે.
શુભતાને વધારવા માટે મુખ્ય દ્રારના બંન્ને અને બુધવારની સવારે બકરીનુ દૂધ રાખો તથા સંધ્યાના સમયે તેને પાણીમાં પ્રવાહિત કરો અથવા કોઇ ઝાડ નીચે રાખી દો.
આ દિશા ની દિવાલ પર લાલ,પીળા, બેંગની અને ગુલાબી રંગની વસ્તુઓ, પાર્ડન અને રંગોનો ઉપયોગ ના કરવો જોઇએ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.