- Astro and Religion
- કૈલાશ માનસરોવર યાત્રા: આજ સુધી કોઇ પણ પર્વત કેમ ચઢી શક્યું નથી?
કૈલાશ માનસરોવર યાત્રા: આજ સુધી કોઇ પણ પર્વત કેમ ચઢી શક્યું નથી?
By Khabarchhe
On

5 વર્ષની લાંબી પ્રતિક્ષા પછી કૈલાશ માનસરોવરની યાત્રા સિક્કીમના નાથુલા પાસથી શરૂ થઇ ગઇ છે. શુક્રવારે યાત્રીઓનો એક જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. યાત્રાના 11 દિવસ તિબેટમાં વિતાવવાના છે.
કૈલાશ માનસરોવરની યાત્રાનું મુખ્ય આકર્ષણ કૈલાશ પર્વત અને માનસરોવર છે. કૈલાશ પર્વત 21778 ફુટ ઉંચો છે અને તેનો આકાર ચારેય દિશામાં સમાન છે. માનસરોવર તળાવ 4590 મીટરની ઉંચાઇએ આવેલું છે અને આ સરોવરનું નિમાર્ણ બ્રહ્માએ કર્યુ હોવાનું કહેવામાં આવે છે. આ સરોવરનું પાણી એકદમ પવિત્ર માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે કૈલાશ પર્વત પર આજ સુધી કોઇ ચઢી શક્યુ નથી. જેમણે પણ પ્રયાસ કર્યા છે તે ક્યાં તો નિષ્ફળ ગયા છે અથવા પાછા નથી ફર્યા.કૈલાશ પર્વત પર ભગવાન શિવનો વાસ છે અને દૈવી શક્તિઓ પર્વત પર ચઢતા રોકે છે.
Related Posts
Top News
Published On
તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Published On
By Kishor Boricha
IVFએ એક એવી તકનીક છે, જે આજના ઘણા યુગલોને માતાપિતા બનવાનો આનંદ આપે છે. આ તકનીક ફક્ત એક...
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું
Published On
By Nilesh Parmar
સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર માસ - તિથિ- શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.