કૈલાશ માનસરોવર યાત્રા: આજ સુધી કોઇ પણ પર્વત કેમ ચઢી શક્યું નથી?

5 વર્ષની લાંબી પ્રતિક્ષા પછી કૈલાશ માનસરોવરની યાત્રા સિક્કીમના નાથુલા પાસથી શરૂ થઇ ગઇ છે. શુક્રવારે યાત્રીઓનો એક જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. યાત્રાના 11 દિવસ તિબેટમાં વિતાવવાના છે.

કૈલાશ માનસરોવરની યાત્રાનું મુખ્ય આકર્ષણ કૈલાશ પર્વત અને માનસરોવર છે. કૈલાશ પર્વત 21778 ફુટ ઉંચો છે અને તેનો આકાર ચારેય દિશામાં સમાન છે. માનસરોવર તળાવ 4590 મીટરની ઉંચાઇએ આવેલું છે અને આ સરોવરનું નિમાર્ણ બ્રહ્માએ કર્યુ હોવાનું કહેવામાં આવે છે. આ સરોવરનું પાણી એકદમ પવિત્ર માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે કૈલાશ પર્વત પર આજ સુધી કોઇ ચઢી શક્યુ નથી. જેમણે પણ પ્રયાસ કર્યા છે તે ક્યાં તો નિષ્ફળ ગયા છે અથવા પાછા નથી ફર્યા.કૈલાશ પર્વત પર ભગવાન શિવનો વાસ છે અને દૈવી શક્તિઓ પર્વત પર ચઢતા રોકે છે.

Related Posts

Top News

ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
Business 
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

  IVFએ એક એવી તકનીક છે, જે આજના ઘણા યુગલોને માતાપિતા બનવાનો આનંદ આપે છે. આ તકનીક ફક્ત એક...
Lifestyle 
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે...
Gujarat 
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર   માસ - તિથિ-  શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.