ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-11-2025

વાર- ગુરુવાર

મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર પાડો.

વૃષભ - નોકરી ધંધામાં કામ વધતા આનંદ રહે, પીડામાં વધારો થાય, તીખુ તળેલો ખોરાક ટાળવો.

મિથુન - હરવા ફરવામાં સાચવવું, ભાગ્ય ન ભરોસે ન રહેશો, આજના દિવસે પુરૂષાર્થ પર ધ્યાન કેન્દ્રિત કરો.

કર્ક - તમારુ બોલેલું કોઈને ખોટુ લાગી શકે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે, ઘરમાં તણાવ વધે.

સિંહ - આજે મનને શાંતિ મળે નહીં, લાગણી અને ક્રોધ બંને વધશે, ખોટા સાહસોથી દૂર રહેવું.

કન્યા - આજે ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી, કચેરીને લગતા કામોમાં સાવધાની રાખવી, વાણીમાં કાબુ રાખવો.

તુલા - બાળકોને લગતા કામોમાં ધ્યાન આપી શકશો, તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય, મિત્રોને મળી આનંદ મળે.

વૃશ્ચિક - ઘર પરિવારમાં સમય આપવો પડે અને સામાન્ય ચિંતાઓ પણ રહેશે. 

ધન - હરવા ફરવામાં આનંદ રહે પણ સાવચેતી રાખવી,  જરૂરી કોઈપણ વિવાદોથી દૂર રહો.
 
મકર - તબિયતની જાળવણી જરૂરી, ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું, બહારનો ખોરાક ટાળવો.

કુંભ - એકલાપણાથી દૂર રહો, કોઈપણ ઝગડા વાળી સ્થિતિમાં મોન જરૂરી, ઘર પરિવાર અંગે ચિંતા રહેશે.

મીન - શરદી માથાનો દુખાવો જેવા રોગ હેરાન કરી શકે છે, શત્રુઓ હેરાન કરશે, તમારી બચતને મજબૂત બનાવો.   દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.