આ મંત્રનો જાપ કરીને પૂજા કરશો તો તમારા પર થશે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા

આ સમયમાં પૈસાની જરુયાત નહીં હોય તેવા ઘણા ઓછા લોકો હશે પરંતુ મોટા ભાગના લોકોને મહેનત કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચાલવતા હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભગવાન સમક્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાથના કરતા હોય છે. એવું પણ કહેવમાં આવે છે કે, ઘરમાં સુખ અને સમુધ્દ્ધી માટે લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે તો ઘરનો માહોલ ખૂશીમય અને સકારાત્મક રહે છે.

આજે અમે તમને લક્ષ્મીજીની કૃપા મેળવવા માટેના જ્યોતિષ શાસ્ત્રોમાં દર્શાવેલા કેટલાક એવા મંત્રોની માહિતી આપીશું કે આ મંત્રોનો નિયમિત રીતે સવાર, બપોર અને સાંજના સમયે 108 વખત જાપ કરવાથી લક્ષ્મીજીની કૃપા તમારા પર અવશ્ય થશે.

લક્ષ્મીમંત્ર
ઓમ ધનાય નમ:
ઓમ ધનાય નમો નમ:
ઓમ લક્ષ્મી નમ:
ઓમ લક્ષ્મી નમો નમ:
ઓમ લક્ષ્મી નારાયણ નમ:
ઓમ લક્ષ્મી નારાયણ નમો નમ:
ઓમ નારાયણ નમ:
ઓમ પ્રાપ્તાય નમ:
ઓમ પ્રાપ્તાય નમો નમ:
ઓમ લક્ષ્મી નારાયણ

કેવી રીતે કરશો માતાજીની પૂજા

લક્ષ્મીજીની ઉપાસના લાલ કલરના કપડા પહેરીને કરવાથી ધનની પ્રપ્તિ થાય છે. લક્ષ્મીજીનું ધ્યાન ધરતા સમયે લાલ રંગના કંબલના આસન પર બેસવું. માતાજીની પૂજા કરતા સમયે લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળ કાકડીની માળા ચઢવો અને તેની સાથે-સાથે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાત મંત્રનો જાપ 108 વાર કરવો. પૂજા કરતા સમયે મતાજીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો અને પૂજા પૂર્ણ થયા પછી માતાજીનો પ્રસાદ લો અને અન્ય વ્યક્તિઓને પણ પ્રસાદ આપો.

ઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે નકારાત્મકતાનો વાસ હોય તો ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને પ્રજ્વલિત કરીને તે દીવાથી આરતી કરવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા આવશે અને તેની સાથે-સાથે જીવન પણ વૈભવશાળી બનશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.