આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે?  જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

શેરબજાર માટે ગયું સપ્તાહ રાહત આપનારું રહ્યું, કારણકે એ પહેલા સતત 3 સપ્તાહથી શેરબજાર નીચે ઉતરી રહ્યું હતું. પરંતુ ગયા સપ્તાહમાં બજાર ઉપર આવ્યું. નિફ્ટી 2 ટકા વધીને 22552 અને સેન્સેક્સ 1.55 ટકા વધીને 74332 પર બંધ રહ્યો. હવે રોકાણકોરાને સવાલ છે કે આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે?

જિયોજીતના વિનોદ નાયરનું કહેવું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફ પોલીસની અનિશ્ચિતતા છે તે ઓછી થઇ જશે અને કોર્પોરેટની આવકમાં સુધારો જોવા મળશે તો આગામી સપ્તાહમાં બજારમાં મોટી તેજી જોવા મળી શકે છે.

માસ્ટર ટ્રસ્ટ ગ્રુપના પુનીત સિંઘાનિયાનું કહેવું છે કે નિફ્ટી માટે 22700નું લેવલ મજબુત પ્રતિકારક સ્તર છે જો આ લેવલ તુટશે તો નિફ્ટી 23100 સુધી જઇ શકે છે.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.