- Business
- આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
By Khabarchhe
On

શેરબજાર માટે ગયું સપ્તાહ રાહત આપનારું રહ્યું, કારણકે એ પહેલા સતત 3 સપ્તાહથી શેરબજાર નીચે ઉતરી રહ્યું હતું. પરંતુ ગયા સપ્તાહમાં બજાર ઉપર આવ્યું. નિફ્ટી 2 ટકા વધીને 22552 અને સેન્સેક્સ 1.55 ટકા વધીને 74332 પર બંધ રહ્યો. હવે રોકાણકોરાને સવાલ છે કે આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે?
જિયોજીતના વિનોદ નાયરનું કહેવું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફ પોલીસની અનિશ્ચિતતા છે તે ઓછી થઇ જશે અને કોર્પોરેટની આવકમાં સુધારો જોવા મળશે તો આગામી સપ્તાહમાં બજારમાં મોટી તેજી જોવા મળી શકે છે.
માસ્ટર ટ્રસ્ટ ગ્રુપના પુનીત સિંઘાનિયાનું કહેવું છે કે નિફ્ટી માટે 22700નું લેવલ મજબુત પ્રતિકારક સ્તર છે જો આ લેવલ તુટશે તો નિફ્ટી 23100 સુધી જઇ શકે છે.
Related Posts
Top News
Published On
ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Published On
By Kishor Boricha
IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
Published On
By Parimal Chaudhary
પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Published On
By Nilesh Parmar
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.