ગૂગલે ભારતમાંથી વધુ 453 કર્મચારીઓને કાઢી મૂક્યા, CEO સુંદર પિચાઈએ કહી આ વાત

લગભગ 12000 કર્મચારીઓની છટણી કરશે. હાલમાં, તે સ્પષ્ટ નથી કે 453 લોકોની આ છટણી એ અગાઉ જાહેર કરાયેલા 12,000 કામદારોની છટણીનો એક ભાગ છે કે નહીં. ગયા મહિને જ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે કહ્યું હતું કે તે તેના વૈશ્વિક માનવશક્તિના લગભગ 6 ટકા એટલે કે લગભગ 12000 કર્મચારીઓની છટણી કરશે.

ગૂગલ ઈન્ડિયાએ કંપનીના વિવિધ વિભાગોમાંથી 453 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. કર્મચારીઓને ઈ-મેઈલ દ્વારા નોકરીમાંથી કાઢી નાખવાની જાણ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ છટણી ગુરુવારે મોડી રાત્રે કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, કર્મચારીઓને છટણીનો મેલ ગૂગલ ઈન્ડિયાના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તા દ્વારા મોકલવામાં આવ્યો છે.

ગયા મહિને જ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે કહ્યું હતું કે તે તેના વૈશ્વિક માનવશક્તિના લગભગ 6 ટકા એટલે કે લગભગ 12000 કર્મચારીઓની છટણી કરશે. હાલમાં, તે સ્પષ્ટ નથી કે 453 લોકોની આ છટણી અગાઉ જાહેર કરાયેલા 12,000 કામદારોની છટણીનો એક ભાગ છે કે આગામી દિવસોમાં વધુ છટણી અલગથી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનો એક મેસેજ પણ છટણીના મેઈલ સાથે સામેલ છે. જેમાં તેણે કંપનીમાં થઈ રહેલી છટણીની સંપૂર્ણ જવાબદારી લીધી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.