- Business
- વરાછામાં હાઇડ્રોલિક તુટી પડવાની ઘટના, રણજીત બિલ્ડકોનની કુંડળી જાણો
વરાછામાં હાઇડ્રોલિક તુટી પડવાની ઘટના, રણજીત બિલ્ડકોનની કુંડળી જાણો
By Khabarchhe
On

મેટ્રોના 4.15 કિ.મી. લાંબા સરથાણા નેચર પાર્ક- કાપોદ્રા રૂટ પર ગુરુવારે સાંજે હાઇડ્રોલિક તુટી પડવાની ઘટના બની. આ કામનો કોન્ટ્રાક્ટ રણજિત બિલ્ડકોનને આપવામાં આવ્યો છે, તેના વિશે અમે જાણકારી ભેગી કરી છે, જે તમારી સાથે શેર કરીશું. સુરતના મેટ્રો પ્રોજેક્ટ માટે રણજીત બિલ્ડકોનને 400 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કંપનીની હેડ ઓફિસ અમદાવાદમાં છે પણ તેની સાથે જોડાયેલા લોકો મહેસાણાના છે.
રણજીત બિલ્ડકોને મહેસાણા-ઉંઝા પાસે બનાવેલો નવો બ્રિજ 2022માં નમી ગયો હતો. રૂપેણ નદી પરનો નવો બ્રીજ પણ નમી ગયો હતો અને અમદાવાદમાં એક બ્રિજ તુટી પડ્યો હતો. છતા દરેક વખતે રણજિત બિલ્ડકોનને જ કામ સોંપવામાં આવે છે. સરકારને રણજિત બિલ્ડકોન સિવાય કોઇ કોન્ટ્રાક્ટર મળતો જ નથી?
Related Posts
Top News
Published On
નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
Published On
By Parimal Chaudhary
સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
Published On
By Kishor Boricha
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Published On
By Vidhi Shukla
અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Opinion

05 Sep 2025 13:02:44
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.