આ દેશે આપી અદાણી ગ્રુપને ક્લીનચિટ, બોલ્યું- કંઈ ગરબડ નથી, બધી ડીલ નિયમ હેઠળ!

મુશ્કેલ સમયથી અદાણી ગ્રુપ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. મોરીશસે રેગ્યુલેટર ફાઈનાન્સિયલ સર્વિસ કમિશન (FSC)એ અદાણી ગ્રુપને કલીનચિટ આપી દીધી છે. ફાઇનાન્શિયલ સર્વિસ કમિશને કહ્યું કે, તેને અદાણી ગ્રુપ સાથે જોડાયેલી 38 કંપનીઓ અને 11 ગ્રુપના મુદ્દામાં કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન મળ્યું છે. અમેરિકન રિસર્ચ ફાર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીને પબ્લિશ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે અબજપતિ ગૌતમ અદાણીએ પોતાની લિસ્ટેડ કંપનીઓના શેરોની કિંમતોમાં હેરફેર કરવા માટે મોરિશસ સ્થિત શેલ કંપનીઓનો ઉપયોગ કરી રહ્યું છે.

મોરીશસ બજાર નિયામકે કહ્યું કે, તેનો ઇન્ટરનેશનલ રિપોર્ટ અત્યાર સુધી પોતાના ભારતીય સમકક્ષ સાથે શેર કરવામાં આવ્યા નથી. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા રિપોર્ટ મુજબ, ફાઇનાન્શિયલ સર્વિસ કમિશનના ચીફ એક્ઝિક્યૂટિવ અધિકારી ધનેશ્વરનાથ વિકાસ ઠાકુરે જણાવ્યું જે, મોરીશસના એ (અદાણી) ગ્રુપ સાથે જોડાયેલી બધી એકાઈઓનું શરૂઆતી આંકલન અને જમા કરવામાં આવેલી જાણકારીના આધાર પર અત્યાર સુધી અમને નિયમો તોડવાના કોઈ પુરાવા મળ્યા નથી.

હાલમાં ભારતીય શેર બજાર નિયામક SEBI અદાણી ગ્રુપ અને મોરીશસની બે ફાર્મો ગ્રેટ ઇન્ટરનેશનલ ટાસ્કર ફંડ અને આયુષ્યમાં લિમિટેડ વચ્ચે સંબંધની તપાસ કરી રહ્યું છે. બંને ફાર્મોએ હાલમાં જ રદ્દ કરવામાં આવેલા અદાણી એન્ટરપ્રાઈઝીસના FPOમાં એન્કર રોકાણકારોના રૂપમાં ભાગ લીધો હતો. શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 50 ટકા કરતા વધારાનો ઘટાડો આવ્યો છે.

હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે, અદાણી ગ્રુપની લિસ્ટેડ 7 કંપનીઓ ઓવરવેલ્યૂડ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અદાણી ગ્રુપ દશકોથી સ્ટોક હેરાફેરી અને મની લોન્ડ્રિંગ કરી રહ્યું છે. અદાણી ગ્રુપે કહ્યું હતું કે, હિંડનબર્ગે યોગ્ય રીતે રિસર્ચ કર્યું નથી કે પછી જનતાને ભરમાવવા માટે તેણે ખોટા તથ્ય રજૂ કરવામાં આવ્યા છે. 100 કરતા વધુ પાનાંઓની પ્રતિક્રિયાઓમાં ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપે બધા આરોપોને ભ્રામક બતાવ્યા હતા.

આ અગાઉ ઓસ્ટ્રેલિયન બજાર નિયામક ઓસ્ટ્રેલિયન સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ કમિશન (ASIC)એ પણ અદાણી ગ્રુપ વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા હતા. ASICના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ વિરુદ્ધ આરોપોની સમીક્ષા કરશે અને એ નિર્ધારિત કરશે કે શું વધુ પૂછપરછની આવશ્યકતા છે? બ્રિટનના નાણાકીય નિયામક ફાઇનાન્શિયલ કંડક્ટ ઓથોરિટી (FCA), અદાણી ગ્રુપ અને લંડન સ્થિત કંપની ઇલારા કેપિટલ વચ્ચે સંબંધની પણ તપાસ કરી રહ્યા છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.