- Business
- ટ્રમ્પની પલટીને કારણે દુનિયાભરના શેરબજારોમાં તેજી, BSE- NSEમાં શું થશે?
ટ્રમ્પની પલટીને કારણે દુનિયાભરના શેરબજારોમાં તેજી, BSE- NSEમાં શું થશે?
By Khabarchhe
On

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિર્ણયથી પલટી મારી તેને કારણે દુનિયાભરના શેરબજારો તેજીથી ઝુમી ઉઠ્યા છે. 3 એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પે બધા દેશો પર રેસિપ્રોકોલ ટેક્સ નાંખ્યો હતો જેને કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારો કડડભૂસ થઇ ગયા હતા. દુનિયાભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. એ પછી ટ્રમ્પે ગઇ કાલે જાહેરાત કરી કે ચીન સિવાયના બાકીના બધા દેશો પર રેસિપ્રોકોલ ટેક્સ 90 દિવસ માટે મુલતવી રહેશે.
આ સમાચારને કારણે અમેરિકા, જાપાન, કોરિયા, તાઇવાન સહિતના શેરબજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો. અમેરિકાનો નાસ્ડેક 12 ટકા વધી ગયો હતો. જો કે ગુરુવારે, 10 એપ્રિલે મહાવીર જયંતિને કારણે ભારતના શેરબજારો બંધ હતા. પરંતુ જાણકારોના કહેવા મુજબ જ્યારે શુક્રવારે BSE- NSE ખુલશે ત્યારે તેજીની શક્યતા છે.
Related Posts
Top News
Published On
રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
Published On
By Parimal Chaudhary
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Published On
By Vidhi Shukla
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Published On
By Vidhi Shukla
ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.