ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 11-11-2025

વાર- મંગળવાર

મેષ - નવું કામ મળી રહે, ધંધા નોકરીનાં પ્રગતિ થશે, ઘરની બાબતોમાં તણાવ રહેશે.

વૃષભ - હરવા ફરવામાં આનંદનો દિવસ, તમારા કામોમાં પડોશીઓની મદદ મળશે, ભાઈ બહેનનો સહકાર પણ મળી રહેશે.
 
મિથુન - આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી, કોઈને પણ વણમાંગી સલાહ આપવી નહીં, ભક્તિમાં વધારો થાય.

કર્ક - આજે તમારી ઓળખાણોનો બીજા લોકો ફાયદો ન ઉઠાવે ધ્યાન રાખવું, ભાગીદારીના કામમાં લાભ વધશે.
 
સિંહ - અકારણ ના ખર્ચથી બચો, મોસાળ તરફથી લાભ મળશે, ભગવાન સૂર્યનું ધ્યાન અવશ્ય કરો.

કન્યા - વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, સામાજિક કામોમાં સાચવવું, નોકરી ધંધામાં મહેનત વધે.

તુલા - નોકરી ધંધામાં સંઘર્ષ વધે, ઘરમાં સારા પ્રસંગોની રચના થઈ શકે, ગુસ્સા પર કાબુ રાખવો.

વૃશ્ચિક - બહારના કામોમાં ધીરજ રાખવી જરૂરી, લોકોના સહકારથી કામ સરળ બને, સમયસર ભોજન લેવું જરૂરી.

ધન - તમારી વાણીના પ્રભાવથી ધારેલું કામ પાર પાડી શકશો, તબિયતની કાળજી લેવી જરૂરી, નવી વસ્તુઓ પાછળ ખર્ચ થાય.

મકર - પતિ પત્નીના સંબંધો મજબૂત બને, પરિવારમાં સુમેળ રહે, સામાજિક કાર્યોમાં આનંદ રહે.

કુંભ - તમારી બચતમાં વધારો થાય, કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે, નવું કામ મળતા આનંદ રહે.

મીન - સમાજમાં નામના પ્રતિષ્ઠા વધે, વધુ આત્મવિશ્વાસથી કરેલુ કામ નુકસાન પહોંચાડશે, બાળકોની બાબતમાં હજી ધ્યાન આપવું જરૂરી. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.